બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ફેશન અને સૌંદર્ય / Purity test of gold: How to check weather the gold is real or fake at home
Vaidehi
Last Updated: 05:30 PM, 4 September 2023
તહેવાર હોય કે કોઈ સારો પ્રસંગ, આપણે સોના-ચાંદીની ખરીદી કરવાનું ચૂકતાં નથી. ત્યારે ઘણાં લોકો અસલી-નકલી સોનાની પરખ કેવી રીતે કરવી એ નથી જાણતા હોતા. પરિણામે ઘણીવખત લોકો ઠગાઈ જાય છે અને હજારો-લાખોનું નુક્સાન કરી બેસે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવશું જેની મદદથી તમે પોતે જ મિનિટોમાં સોનાની શુદ્ધતા તપાસી શકશો.
હોલમાર્ક
સોનું ખરીદતા સમયે તેના પર લાગેલ હોલમાર્ક તપાસવું. હોલમાર્ક એટલે કે તમારું સોનું એકદમ અસલી છે અને ભેળસેળ મુક્ત છે. BIS બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેંડર્ડ સોના પર હોલમાર્કનું સર્ટિફિકેશન જારી કરે છે જેના લીધે સોનાની શુદ્ધતાનું પ્રમાણ મળે છે. નકલી સોના પર આ હોલમાર્ક સર્ટિફિકેશન નથી હોતું.
નાઈટ્રિક એસિડની મદદ લેવી
સોનાની ટેસ્ટિંગ કરવા માટે તમારે નાઈટ્રિક એસિડનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે સોનાને થોડું સ્ક્રેચ કરવું અને પછી તેના પર નાઈટ્રિક એસિડ લગાડવું. અસલી સોના પર નાઈટ્રિક એસિડની કોઈ અસર નહીં થાય પરંતુ નકલી સોના પર એસિડ લગાડતાંની સાથે જ તેનો રંગ ઊતરી જશે.
સફેદ વિનેગરનો ઉપયોગ
સોનાની શુદ્ધતા તપાસવા માટે તમારે સફેદ વિનેગરનો ઉપયોગ કરવો. સોનાની ધાતુ પર વિનેગરનાં ટીપા નાંખવા.નકલી સોનાનો રંગ બદલાઈ જશે પરંતુ શુદ્ધ સોનું એવુંને એવું જ રહેશે.
વોટર ટેસ્ટ
પાણીની મદદથી પણ તમે અસલી અને નકલી સોનાની પરખ કરી શકો છો. અસલી સોનું ઘણું ભારે હોય છે. તેવામાં જ્યારે સોનાની ધાતુને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે જો તે અસલી હશે તો તે તરત જ પાણીમાં ડુબી જશે. પરંતુ જો તે પાણીમાં તરવા લાગે છે તો આ સોનું નકલી હોઈ શકે છે.
મેગનેટ ટેસ્ટ
સોનાની પરખ કરવા માટે તમે મેગનેટ ટેસ્ટ પણ કરી શકો છો. અસલી સોનામાં ચુંબકીય તત્વ નથી હોતું. તેવામાં સોનાની પાસે મેગનેટ રાખવાથી તેના પર કોઈ અસર નથી થતી. પરંતુ જો તે સોનું મેગનેટની નજીક આવવા માંડે છે તો તમે જાણી શકશો કે સોનામાં ભેળસેળ કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army