બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 05:09 PM, 25 September 2023
રાજકોટમાં પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની પર યૌન શોષણના આરોપને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ આખરે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રોફેસર પર સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થિનીએ ગંભીર આરોપ લગાવ્યા હતા. Ph.Dની વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર જાતિય શોષણના આરોપ લગાવ્યા હતા.
ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
અત્રે જણાવીએ કે, કુલપતિને પત્ર લખી પ્રોફેસર પર ગંભીર આરોપ કર્યા હતા. મહિલા કોલેજના સંચાલકો અને ટ્રસ્ટીઓની બેઠકમાં પ્રોફેસરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. NSUI દ્વારા પણ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માગ કરાઇ હતી.
જાણો સમગ્ર મામલો
એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે Ph.D કરતી એક વિદ્યાર્થિની સાથે ગાઈડ જ્યોતિન્દ્ર જાનીએ અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને કુલપતિએ UGCના નિયમ મુજબ એક કમિટીની રચના કરીને તપાસનો આદેશ પણ કર્યો હતો. તપાસ દરમિયાન કમિટી સમક્ષ કેટલીક ચોંકાવનારી હકીકત આવી હતી અને પ્રોફેસરે વિદ્યાર્થિનીની અનિચ્છા હોવા છતાં તેને સ્પર્શ કરી સન્માન ઘવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે 7 દિવસમાં પગલાં લેવા એમ.જે. કુંડલિયા કોલેજના સંચાલકોને આદેશ કર્યો હતો. જે બાદ હવે સંચાલકોએ હવે સસ્પેન્ડનો નિર્ણય કર્યો છે. .
NSUI વિરોધ કર્યો હતો
સમગ્ર મામલે NSUI અને કોંગ્રેસ દ્વારા પણ કુંડલિયા કોલેજ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી હતી. જ્યારે NSUI દ્વારા આક્ષેપ કરાયો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army