બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Ronak
Last Updated: 12:45 PM, 12 September 2021
ADVERTISEMENT
LJP સાંસદ ચિરાગ પાસવાને તેના સ્વર્ગીય પિતા અને કેન્દ્રીય પૂર્વ મંત્રી રામ વિલાસ પાસવાનની પુણ્યતિથી પર ખાસ કાર્યક્રમ રાખ્યો છે. જે કાર્યક્રમમાં તેમણે PM મોદી, અમિતશાહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓને આમંત્રણ આપ્યું છે.
ADVERTISEMENT
પુણ્યતિથી પર કાર્યક્રમ
કાર્યક્રમને લઈને તેમણે છેલ્લા અમુક દિવસોમાં ઘણા નેતાઓ સામે મુલાકાત પણ લીધી હતી. તેઓ તેમના પિતાની પુણ્યતિથીનો કાર્યક્રમ પારંપરિક દિવસને અનુલક્ષીને રાખી રહ્યા છે. જોકે આ કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિરાગ પાસવાન સાથે વાત કરી છે. સાથેજ PM મોદીએ તેમને પત્ર પણ લખ્યો છે.
રામ વિલાસ પાસવાન બિહારનું ગોરવ હતા: PM મોદી
PM મોદીએ સ્વર્ગીય રામ વિલાસ પાસવાનને તેમની વર્ષી પર યાદ કરતા કહ્યું કે તેઓ મહાન સપૂત હતા. સાથેજ તેમણે એવું પણ કહ્યુ કે રામ વિલાસ પાસવાન બિહારનું ગૌરવ હતા જેમણે સામાજિક ક્ષેત્રે ઘણું કામ કર્યુ. આપને જણાવી દઈએ કે કાર્યક્રમને લઈને PM મોદીએ ચિરાગ પાસવાન સાથે ફોન પર વાત કરી હતી. સાથેજ તેમણે એક સંદેશ પણ મોકલ્યો હતો.
पिता जी के बरखी के दिन आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का संदेश प्राप्त हुआ है। सर आपने पिता जी के पूरे जीवन के सारांश को अपने शब्दों में पिरो कर उनके द्वारा समाज के लिए किए गए कार्यों का सम्मान किया है व उनके प्रति अपने स्नेह को प्रदर्शित किया है। pic.twitter.com/0SCeD6P1m4
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 12, 2021
મિત્રને ગુમવતા PM મોદીએ દુખ વ્યક્ત કર્યું
PM મોદીએ સંદેશમાં રામ વિલાસ પાસવાનને સન્માન અને સન્હે આપ્યો. સાથેજ તેમના મિત્રને ગુમાવ્યો તેનું દુ:ખ પણ તેમણે વ્યક્ત કર્યું. સાથેજ વડાપ્રધાન એવું પણ બોલ્યા કે રાજકારણમાં જોડાયેલા લોકોએ સ્વર્ગીય રામ વિલાસ પાસવાન સાથેથી કઈક શીખવું જોઈએ.
ટ્વીટર પર આપ્યો જવાબ
ઉલ્લેખનીય છે. સમગ્ર મામલે ચિરાગ પાસવાને PM મોદીના પત્રનો ટ્વીટર પર જવાબ આપતા કહ્યું કે તેમનો પત્ર તેમના પરિવારને દુખના સમયમાં પણ શક્તિ આપે છે. સાથેજ તેમણે PM મોદીને એવું પણ કહ્યું કે તમારો સ્નેહ અને આશિર્વાાદ હંમેશા અમારા પરિવાર પર રાખજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT