બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Pakistan's Hindus become homeless again, bulldozers run over houses after Collector Tina Dabi orders
Pravin Joshi
Last Updated: 10:31 AM, 17 May 2023
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં અમર સાગર વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોના મકાનો બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ હિન્દુ પરિવારો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા બાદ ભારત આવ્યા હતા અને લાંબા સમયથી આ વિસ્તારમાં રહેતા હતા. પાકિસ્તાની હિંદુઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર ટીના ડાબીના આદેશ પછી UIT સહાયક ઇજનેરની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. અમર સાગર વિસ્તારમાં રહેતા લોકોના મકાનો ભારે પોલીસ ફોર્સની હાજરીમાં જમીન પર તોડી પાડવામાં આવ્યા હતા, મહિલાઓ અને બાળકોને સખત ગરમીમાં રસ્તા પર બહાર આવવાની ફરજ પડી હતી.
फिर बेघर हुए पाकिस्तान से आए हिंदू, कलेक्टर टीना डाबी के आदेश के बाद घरों पर चला बुलडोजर।#TinaDabi #IAS #PakistaniHindus #jaisalmer #Rajasthan pic.twitter.com/2ZdZWh6J2w
— Surabhi Tiwari🇮🇳 (@surabhi_tiwari_) May 17, 2023
તમામ સામાન રસ્તા પર વેરવિખેર
અહેવાલો અનુસાર પાકિસ્તાનમાં સરકારના આતંક અને દમનથી બચીને કોઈક રીતે ભારત આવેલા આ લોકો લાંબા સમયથી અમર સાગરમાં રહેતા હતા. પરંતુ જિલ્લા કલેક્ટર ટીના ડાબીના આદેશ પર તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની આ કાર્યવાહીનો આ હિન્દુ પરિવારોની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે પોલીસ ફોર્સ સાથે પહોંચેલી વહીવટી ટીમે તેમના મકાનો તોડી પાડ્યા હતા. હવે આ કાળઝાળ ગરમીમાં આ લોકોના માથા પર કોઈ છાંયડો નથી. રડતાં-રડતાં મહિલાઓની હાલત ખરાબ છે, સામાન રસ્તા પર વેરવિખેર છે અને તેમની કાળજી લેવાવાળું કોઈ નથી.
फिर बेघर हुए पाकिस्तान से आए हिंदू, कलेक्टर #टीना_डाबी के आदेश के बाद घरों पर चला बुलडोजर
— Narpat Singh Rathore (@narpatsingh5111) May 17, 2023
कार्रवाई के बाद पाकिस्तानी हिंदू महिलाओं का रो-रोकर बुरा हाल है, सड़क पर सामान बिखरा पड़ा है और इनकी सुध लेने वाला कोई नहीं है।#tinadabi#टीनाडाबी#AshokGehlot @ashokgehlot51 @RajCMO pic.twitter.com/G8jOEx9gOf
ભારતમાં પણ માથા પરથી છત છીનવાઈ ગઈ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા હિન્દુઓ મોટી સંખ્યામાં રાજસ્થાનમાં સરહદ નજીકના જિલ્લાઓમાં આવીને સ્થાયી થયા છે. સરહદ પારથી ત્રાસ સહન કરીને ભારત આવેલા આ હિંદુઓની હાલત અહીં પણ બહુ સારી નથી, પરંતુ તેમ છતાં તેમના માથા પર છત હતી અને ઓછામાં ઓછું તેઓ કોઈ પણ ડર વિના પોતાનું જીવન જીવી રહ્યા હતા. જો કે, જેસલમેર પ્રશાસનની તાજેતરની કાર્યવાહીએ ફરી એકવાર તેમની સામે મોટું સંકટ ઉભું કર્યું છે. હવે આ પરિવારો પાસે ન તો તેમના માથા પર છત છે કે ન તો એવી કોઈ જગ્યા છે કે જેને તેઓ અત્યારે પોતાનું કહી શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army