બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / mathura vindavan banke bihari temple online registration aadhaar card compulsory
Arohi
Last Updated: 02:55 PM, 6 April 2023
ધાર્મિક જગ્યાઓની વાત કરવામાં આવે તો વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં સૌથી વધારે ભીડ જોવા મળે છે. વીકેડ હોય કે વીકડે હોય દરરોજ ત્યાં લાંબી લાંબી લાઈનોમાં લાગીને લોકો બાંકે બિહારીના દર્શન કરતા જોવા મળે છે.
આ જોતા બાંકે બિહારીના દર્શન કરનાર શ્રદ્ધાળુઓ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે ભક્તોએ અહીં આવતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાં જ તમે બિહારીજીના દર્શન કરી શકશો. આવો તેના વિશે જાણીએ ડિટેલ્સમાં....
ભીડ પર કાબૂ કરવા માટે બનાવવામાં આવ્યો નિયમ
વૃંદાવનમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી ઠાકુરજીના દર્શન કરવા આવે છે. એવામાં ભીડ એટલી વધી જાય છે કે ક્યારેક ક્યારેક વૃંદાવનની ગલીઓ સુધી લોકો પહોંચી જાય છે. ભીડને ઓછી કરવા માટે પ્રશાસને ઘણા ઉપાયો કર્યો પરંતુ બધા ધરાસાઈ થઈ ગયા.
હવે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પ્રશાસ એક નવો નિયમ લઈને આવ્યું છે. અને આશા રાખવામાં આવી રહી છે કે કદાચ ભીડ પર કાબૂ મેળવી શકાય.
ઓનલાઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થશે શરૂ
વ્યાપારીઓ અને દુકાનદારો પાસેથી સલાહ લીધા બાદ પ્રશાસને ઓનલાઈન દર્શનની પ્રક્રિયાને શરૂ કરી છે. જણાવી દઈએ કે બહારથી આવતા દરેક શ્રદ્ધાળુઓને ભગવાન બાંકે બિહારી મંદિરની સાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ત્યાર બાદ જ તમે બિગારીજીના દર્શન કરી શકશો. ત્યાં જ સ્થાનીક લોકો પણ ઠાકુર બાંકે બિહારીના દર્શન માટે પોતાનું આધાર કાર્ડ બતાવીને દર્શન કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જલ્દી જ શરૂ થવાની છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army