બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Many railway stations across Gujarat will be renovated with modern facilities

સુવિધા / વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, વોટર બૂથ..., જેવી અદ્યતન સુવિધાઓથી ગુજરાતના રેલવે સ્ટેશનનો કરાશે પુનર્વિકાસ

Dinesh

Last Updated: 05:39 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Railway Station Redevelopment: ગુજરાતભરના અનેક રેલવે સ્ટેશનોનું અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ કરાશે, સમગ્ર દેશમાં 1309 રેલવે સ્ટેશનોના નવીનીકરણ કરાશે

રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ખાસ કાર્યો હાથ ધરાયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સલામતી, આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો મુસાફરોને તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા તથા સેવાઓમાં વૃદ્ધિ કરવાના ભાગ રૂપે ભારતીય રેલવેમાં એક આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. વડાપ્રધાન આવતીકાલે 41 હજાર કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સમગ્ર દેશમાં 1309 રેલવે સ્ટેશનોના નવીનીકરણનો સમાવેશ કરવામાં આવ્યા છે, પશ્ચિમ રેલવેના 122 સ્ટેશનોનો સમાવેશ થાય છે. જેમાં 16 સ્ટેશન મહારાષ્ટ્રમાં, 89 સ્ટેશન ગુજરાતમાં, 15 સ્ટેશન મધ્ય પ્રદેશમાં જ્યારે 2 સ્ટેશન રાજસ્થાનમાં છે. 

રેલવે સ્ટેશનોની કાયપલટ થશે
અમદાવાદ સહિત 9 સ્ટેશનોની કાયપલટ માટે શિલાન્યાસ કરવામાં આવશે. અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનોમાં ચાંદલોડિયા 68 કરોડ, મણિનગર 17 કરોડ, વટવા 38 કરોડ, મહેસાણા જંકશન 53 કરોડ, ઊંઝા 30 કરોડ, સિદ્ધપુર 41 કરોડ, ભીલડી 11 કરોડ અને સામાખીયાળી 13 કરોડના ખર્ચે ડેવલપ કરાશે. જેમાં 233 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવશે. રીડેવલોપમેન્ટ થનારા રેલ્વે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્ફોર્સ, એસી વેઇટિંગ રૂમ, સુવિધાજનક પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ઘ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે.

વાંચવા જેવું: ગુજરાતની પ્રથમ AIIMSનું રાજકોટમાં PM મોદીના હસ્તે લોકાર્પણ, બાદમાં યોજાયો ભવ્ય રોડ શો

અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનો રિ ડેવલેપ કરાશે
મહત્વનું છે કે ગત વર્ષે ઓગસ્ટમાં વડાપ્રધાને ભારતીય રેલવેમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ કર્યું હતું, જેમાં પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના 23 સ્ટેશનો સમાવેશ થયા હતા. જે પુનઃવિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન કે જેનો પ્રોજેકટ 4000 કરોડમાં નક્કી કરાયો હતો. જેમાં પહેલા થયેલા ટેન્ડરમાં 2400 કરોડને મંજૂરી અપાઈ છે. બાકી કામ તબક્કા વાર કરવામાં આવશે. જે કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરી નાખશે. આ પ્રોજેકટથી ભારતીય રેલવેમાં આમૂલ પરિવર્તન આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ