બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / kisan vikas patra yojana benefit interest rate
Bijal Vyas
Last Updated: 07:08 PM, 25 July 2023
Kisan Vikas Patra Yojana:મોટાભાગના લોકો પોતાની બચત પર સારા વળતરની આશા રાખે છે. દેશમાં એક મોટી વસ્તી મધ્યમ વર્ગની છે. મોટા ભાગના મધ્યમ વર્ગના લોકો તેમના નાણાંનું રોકાણ એવી જગ્યાએ કરવાનું પસંદ કરે છે જ્યાં તેઓ કોઈપણ પ્રકારના બજારના જોખમોનો સામનો ન કરે અને તેમની બચત પર સારું વળતર મળે.જો તમે પણ આવી જ સ્કીમ શોધી રહ્યા છો. તો આવો જાણીએ એક શાનદાર સરકારી યોજના વિશે વિશે...
#Kisan #Vikas #Patra #Yojana:
— Shabla Seva - शबला (@ShablaSeva) February 17, 2023
Kisan Vikas Patra Yojana is a type of savings Yojana . Which doubles the investment amount after the tenure of investment. Under this Yojana, you can apply in the bank or post office. pic.twitter.com/fh4byUpSMU
આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમારે એકસાથે પૈસાનું રોકાણ કરવું પડશે. જો તમે થોડા મહિનાના સમયમાં તમારા પૈસા બમણા કરવા માંગો છો. તો તમે આ યોજનામાં તમારા પૈસા રોકાણ કરી શકો છો. આવો કિસાન વિકાસ પત્ર યોજના વિશે વિગતવાર જાણીએ -
વર્તમાન સમયમાં કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરવા પર તમને 7.5 ટકાના દરે વ્યાજ મળે છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો કે, વધારેમાં વધારે રોકાણ રકમની મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
તમે આ યોજનામાં રોકાણ કરો છો તે નાણાં 9 વર્ષ 7 મહિનામાં એટલે કે 115 મહિનામાં બમણા થઈ જાય છે. જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં એકસાથે 7 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. તો તેવામાં તમારા પૈસા 115 મહિનામાં 14 લાખ રૂપિયા થઈ જશે. દેશમાં ઘણા લોકો આ યોજનામાં રોકાણ કરી રહ્યા છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ દરનો લાભ મળે છે.
જો તમે તમારું ખાતું ખોલાવીને આ યોજનામાં રોકાણ શરૂ કરવા માંગો છો. આ કિસ્સામાં, તમારે નજીકની પોસ્ટ ઓફિસ શાખાની મુલાકાત લેવી પડશે. ત્યાં જઈને તમે તમારું ખાતું ખોલાવીને આ સ્કીમમાં સરળતાથી રોકાણ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army