બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Premal
Last Updated: 03:57 PM, 15 September 2022
તમારું કામ અટકે છે તો હળદર સાથે જોડાયેલા આ ઉપાય કરો
હળદર એક પદાર્થ છે, જેના એક નહીં, પરંતુ અનેક ગુણ છે. હળદરનો ઉપયોગ શાકભાજી બનાવવામાં તો થાય છે, પરંતુ બિમારીની સારવારમાં પણ તેનો પ્રયોગ થાય છે. એટલું જ નહીં, દરેક શુભ કાર્યમાં પણ હળદરના ઉપયોગને જરૂરી માનવામાં આવ્યો છે. શાસ્ત્રોનુ માનીએ તો ભગવાન વિષ્ણુને હળદર વધારે પ્રિય છે. હળદર સાથે જોડાયેલા ઘણા ઉપાય પણ પ્રચલિત છે. જેનો ઉપયોગ કરવાથી માણસનુ ભાગ્ય ચમકવામાં વાર લાગતી નથી. આવો જાણીએ એવા કયા ઉપાયો છે.
ખરાબ સપના આવવાના બંધ થાય છે
જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય તો તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. તમે હળદરની એક ગાંઠ પર મૌલી બાંધી લો. ત્યારબાદ આ મૌલીને તમારા ઓશીકાની નીચે રાખીને ઊંઘી જાવ. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખરાબ સપના આવતા બંધ થાય છે અને માણસને સારી ઊંઘ આવે છે.
અટકેલા કામ થાય છે પૂરા
જો તમારું આપેલુ પાછુ આવતુ નથી અથવા ક્યાક અટકી જાય છે તો તમે થોડા ચોખા લઇને તેમાં હળદર મિક્સ કરો. ત્યારબાદ આ ચોખાને લાલ કપડામાં બાંધીને પોતાના પાકીટમાં રાખો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી ફસાયેલા રૂપિયા પાછા આવે છે.
લગ્નની અડચણ થાય છે દૂર
ઘણા પ્રયાસ કરતા હોવા છતા તમારા લગ્નમાં અડચણો આવી રહી છે. છેલ્લે ટાઈમે આવીને વાત બગડી જાય છે તો તમે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની મૂર્તિ સામે દરરોજ ચપટી ભરીને હળદર અર્પણ કરો. આ સાથે દર ગુરૂવારે ચણાની દાળ અને હળદરનુ દાન કરો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારી સમસ્યા દૂર થશે અને લગ્નમાં આવતી અડચણો દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army