બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / બિઝનેસ / gold monetization scheme deposit your jewellery in bank get 2 point 50 percent interest with tax exemptions
Arohi
Last Updated: 06:59 PM, 8 December 2023
મોદી સરકારની એક એવી યોજના છે જેનાથી તમે ઘરમાં મુકેલા સોનાને ઉપયોગમાં લઈને દર મહિને કમાણી કરી શકો છો. સાથે જ તમારા આભૂષણ સુરક્ષિત પણ રહેશે. આટલું જ નહીં તમારી આ કમાણી પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે.
ગોલ્ડ મોનેટાઈઝેશન વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી સ્કીમ છે. જેમાં કોઈ પણ નાગરિક ઘરમાં મુકેલા સોનાના આભૂષણ કે ગોલ્ડ બાદ અથવા સોનાના સિક્કાને બેંકમાં જમા કરાવી સ્વર્ણ મૌદ્રીકરણ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ યોજનાનો હેતું સોનાની આયાત પર દેશની નિર્ભરતાને ઘટાડવાનો છે.
શું છે આ યોજનાની ખાસિયત
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં સોનું જમા કરનારને સરકારની તરફથી વ્યાજની ગેરેન્ટી મળે છે. તેના પર દર વર્ષે વ્યાજ આપવામાં આવે છે. જ્યારે સોનાની કિંમત પણ બજાર ભાવના હિસાબથી વધતી જાય છે.
જો તમે મેચ્યોરિટી પર પોતાના સોનાને કાઢો છો તો સોનાના વધતા ભાવની સાથે દર વર્ષના વ્યાજની પણ ચુકવણી કરવામાં આવશે. આ યોજનાનો સમયગાળાના હિસાબથી તેના પર વ્યાજની ચુકવણી થાય છે. સાથે જ તેના પર ટેક્સ પણ નથી લાગતો.
કેટલું મળે છે વ્યાજ?
આ યોજનામાં રોકાણના સમયના હિસાબથી વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. યોજનામાં 3 મુખ્ય પાર્ટ છે. શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ યોજના હેઠળ 1થી 3 વર્ષ માટે સ્કીમનો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે. તેના પર વ્યાજદર દર બેંક પોતાના હિસાબથી નક્કી કરે છે.
ત્યાં જ મીડિયમ ટર્મ માટે 5થી 7 વર્ષ માટે તમે ગોલ્ડ જમા કરાવી શકો છો. તેના પર વાર્ષિક 2.25 ટકાનું નિશ્ચિત વ્યાજ મળે છે. લોન્ગ ટર્મની યોજનામાં તમે 12થી 15 વર્ષ માટે પોતાનું સોનું જમા કરાવી શકો છો. તેના પર તમને વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army