બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Manisha Jogi
Last Updated: 06:14 PM, 9 August 2023
દરેક વ્યક્તિ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છે છે. અનેક વાર વ્યક્તિની ખરાબ આદતોને કારણે તેના અમીર થવાનો ખેલ બગડી જાય છે. આ કારણોસર લોકો ઈચ્છે તેમ છતાં અમીર બની શકતા નથી. હિંદુ ધર્મમાં ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કેટલીક એવી આદતોનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે લોકો અમીર બની શકતા નથી. ભૌતિક યુગમાં જેના પર લક્ષ્મીજીની કૃપા હોય છે, તેને જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ મળે છે. તેની સાથે લક્ષ્મીજીની કૃપાથી ધન-સંપત્તિમાં પણ વધારો થાય છે.
ધનનો ઘમંડ-
ધનના અહંકારમાં ચૂર વ્યક્તિ બૌદ્ધિક રૂપે નબળો પડી જાય છે, જેથી અન્ય લોકો મળવાનું બંધ થઈ જાય છે. આ કારણોસર લક્ષ્મી માતા આ પ્રકારના ઘરમાં રહેતી નથી. આ પ્રકારની વ્યક્તિ પાસે ધનનો સંચય થાય છે અને જરૂર કરતા વધુ ખર્ચાઓ થાય છે. અહંકાર માણસને નષ્ટ કરી દે છે. માટે આ આદતનો માણસે ત્યાગ કરવો જોઇએ.
મહેનત ના કરવી-
પોતાનું કામ અન્ય લોકોને સોંપનાર વ્યક્તિ અને મહેનતથી દૂર ભાગતી વ્યક્તિના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો નથી. આ પ્રકારના લોકો પાસે ધનનો અભાવ રહે છે.
સ્વચ્છતા ના જાળવવી-
લક્ષ્મી માતા માત્ર સ્વચ્છ જગ્યાઓએ રહે છે. ગરુડ પુરાણ અનુસાર ગંદકી રાખનાર વ્યક્તિઓના ઘરમાં હંમેશા નાણાંકીય સંકટ રહે છે.
મોડા સુધી સૂતા રહેવું-
શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા માટેનું જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર સૂર્યોદય પછી ઉઠતા લોકો ક્યારેય પણ પ્રગતિ કરી શકતા નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army