બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Kiran
Last Updated: 01:08 PM, 24 November 2021
અમદાવાદી 13 જેટલી જુદી જુદી બેન્કોમાંથી નકલી નોટો મળતી ખળભળાટ મચી ગયો છે.. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી છે.. મોટા પાયે દેશ અને રાજ્યને આર્થિક નુકસાન પહોંચાડવાના કાવતરા સાથે આ નોટો બેન્કમાં ઘૂસાડવામાં આવી હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
અમદાવાદની બેંકોમાંથી મળી નકલી ચલણી નોટો
મહત્વનું છે કે કોરોના કાળમાં પણ લોકડાઉન દરમિયાન વિવિધ બેન્કોમાં નકલી નોટો મળી હોવાનું સામે આવ્યું હતું..ત્યારે વધુ એકવાર 1562 જેટલી નકલી નોટો મળી છે જેમાં 10, 20, 100, 200 લઈને 2000 રૂપિયા સુધીનો નોટોનો સમાવેશ થાય છે.. જે નકલી નોટો મળી છે તેની કુલ કિંમત 5.612 લાખની થવા જઈ રહી છે. બજારો બાદ હવે બેન્કમાં પણ નકલી નોટો આવી રહી છે ત્યારે સવાલ થાય છે કે જો બેન્કોમાં આટલી બધી ડુપ્લિકેટ ચલણી નોટો આવી જતી હોય તો સામાન્ય માણસના ખિસ્સામાં પણ જઇ શકે છે. હવે ચોક્સાઈ અને સાવધાન એક રસ્તો છે કોઈ પણ વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરતા પહેલા ચલણી નોટો અંગે તપાસ કરી લેવી જોઈએ
દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું
ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે નકલી નોટો અને ડુપ્લિકેટ નોટો અંગેના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધા છે કેટલાક કિસ્સાઓમાં ગુનેગારે પોલીસ પકડમાં આવી જાય છે જ્યારે મોટા ભાગના કેસમાં ગુનો ભેદ ઉકેલવામાં પોલીસને નિષ્ફળતા મળતી હોય છે, નોટો બંધી સમયે નકલી નોટો બજારમાં ફરતી થઈ હતી અને લોકડાઉનમાં પણ નકલી નોટો મળવાનો મામલો સામે આવ્યો હતો..હવે આટલી મોટી માત્રમાં ડુપ્લિકેટ નોટો બેન્કોમાંથી મળી છે ત્યારે સમગ્ર મામલે એસઓજી ક્રાઈમે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army