બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Do You Know What I Do?" PM Asked 5-Year-Old. Answer Left Him In Splits
Hiralal
Last Updated: 09:21 PM, 27 July 2022
ભોપાલના ઉજ્જેનના ભાજપ સાંસદ અનિલ ફિરોઝીયા અને તેમના પરિવારે સંસદ ભવનમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમના પરિવારની પાંચ વર્ષની પુત્રી અહાના પણ પીએમ મોદીને મળી હતી. પીએમ મોદીએ અહાનાને જ્યારે પૂછ્યું કે શું તું મને ઓળખે છે, ત્યાર બાદ અહાનાએ કહ્યું, હા, તમે મોદી છો અને રોજ ટીવી પર આવો છો, ત્યાર બાદ ફરી વાર મોદીએ અહાનાને કહ્યું કે તને ખબર છે કે હું શું કરુ છું ત્યારે અહાનાએ ભોળાભાવે જવાબ આપ્યો કે હા, તમે લોકસભામાં નોકરી કરો છો.
અહાનાનો જવાબ સાંભળીને પીએમ મોદી સહિતના લોકો ખડખડાટ હસ્યા
અહાનાનો જવાબ સાંભળીને ત્યાં હાજર રહેલા પીએમ મોદી સહિતના લોકો ખડખડાટ હસી પડ્યાં. બધાને હસતા જોઈને અહાના પણ હસવા લાગી હતી. આ પછી પીએમ મોદીએ અહાનાને ચોકલેટ આપી હતી. સાથે જ પીએમ મોદીએ અનિલ ફિરોઝિયાના વજન ઘટાડવા માટે વખાણ કર્યા પરંતુ કહ્યું કે તેમને અત્યારે વધુ વજન ઘટાડવાની જરૂર છે.
'Do you know what I do?' PM asks 8-year-old, answer leaves him in splits
— ANI Digital (@ani_digital) July 27, 2022
Read @ANI Story | https://t.co/1wZnmS4Sqa#PMModi #Parliament #ParliamentMonsoonSession pic.twitter.com/CUjFVCoS8o
आज का दिन अविस्मरणीय है।
— Anil Firojiya (@bjpanilfirojiya) July 27, 2022
विश्व के सर्वाधिक लोकप्रिय नेता, देश के यशस्वी प्रधानमंत्री, परम आदरणीय श्री @narendramodi जी से आज सपरिवार मिलने का सौभाग्य मिला, उनका आशीर्वाद और जनता की नि:स्वार्थ सेवा का मंत्र प्राप्त हुआ। pic.twitter.com/FYHY2SqgSp
નીતિન ગડકરીએ અનિલ ફિરોઝિયાને વજન ઘટાડવાની સલાહ આપી હતી
અનિલ ફિરોઝિયા એ જ ભાજપના સાંસદ છે જેમને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વજન ઘટાડવાની સલાહ આપી હતી. ગડકરીએ કહ્યું હતું કે જો તેમનું વજન એક એક કિલો ઓછું થશે તો તેમના વિસ્તારોને 1000 કરોડ રૂપિયા મળશે. ગડકરીના આ નિવેદન બાદ ફિરોઝિયાએ અત્યાર સુધીમાં 21 કિલો વજન ઘટાડ્યું છે, એટલે કે તેમણે પોતાના વિસ્તાર માટે 21 હજાર કરોડ રૂપિયાની ખાતરી આપી છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી 24 ફેબ્રુઆરીએ ઉજ્જૈન આવ્યા હતા. વિકાસકાર્યોની જાહેરાતો વચ્ચે તેમણે આરોગ્ય અંગે પણ સલાહ આપી હતી અને સાંસદ અનિલ ફિરોઝિયાને પડકાર ફેંક્યો હતો. જેને સ્વીકારીને 4 મહિનામાં સાંસદે 21 કિલો વજન ઘટાડ્યું અને હવે કેન્દ્રીય મંત્રીના નિવેદન મુજબ તેઓ 21000 કરોડના હકદાર બની ગયા છે. આ પહેલા જ્યારે ભાજપના સાંસદ અનિલ ફિરોઝિયાએ પોતાનું વજન 15 કિલો ઘટાડ્યું હતું ત્યારે તેમણે મીડિયાને કહ્યું હતું કે હું દુનિયાનો સૌથી મોંઘો સાંસદ છું, અત્યારે 6000 કરોડ આપી ચૂક્યો છું. વિકાસ ચાલુ છે, મેડિકલ કોલેજ મળી. મને પૂરો વિશ્વાસ છે કે જો તમે 15 કિલો વજન ઓછું કર્યું છે તો તમને વિકાસના કામો માટે વધુ પૈસા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army