બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Politics / CM Yogi Adityanath declared that we will provide 1 crore employment to youngsters of UttarPradesh
Vaidehi
Last Updated: 08:01 PM, 10 October 2023
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકભવનમાં આયોજિત નિમણૂક પત્ર વિતરણનાં કાર્યક્રમમાં જનસંબોધન કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે મિશન રોજગાર અંતર્ગત નવા પસંદ કરાયેલા 393 હોમિયોપેથિક ફાર્માસિસ્ટને નિમણૂક પત્રો આપવામાં આવ્યાં હતાં. જનસંબોધન દરમિયાન તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ સરકારે 6 વર્ષોમાં 6 લાખ યુવાનોને સરકારી નોકરી અપાવી છે. હવે આગળ 1 કરોડ યુવાનોને રોજગાર આપવામાં આવશે.
38 લાખ કરોડ રૂપિયાનું રોકાણ
તેમણે કહ્યું કે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં 35 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટેનો MoU કરવામાં આવ્યો હતો પણ હવે આ આંકડો વધીને 38 લાખ કરોડ થઈ ગયો છે જેના લીધે વધારે યુવાનોને રોજગાર મળી શકશે.
હવે માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે- CM
CM યોગીએ કહ્યું કે, 'હવે યુપી રોકાણ અને રોજગાર માટેનું મુખ્ય સ્થળ બની ગયું છે. 6 વર્ષ પહેલાં દંગા અને હિંસાને લીધે વિકાસ નહોતો થયો. હવે માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. '
યુવાનો માટે ખાસ નવા કોર્ષ શરૂ થશે
તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં આયુષ ચિકિત્સા પદ્ધતિ તેમજ યોગે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતનાં યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સાને સમગ્ર વિશ્વએ અપનાવ્યું છે. તેવામાં યુવાનોએ આયુર્વેદ, હોમ્યોપેથી, યૂનાની અને સિદ્ધા વગેરેમાં કરિયર બનાવવામાં સંકોચ ન કરવો. ટૂંક જ સમયમાં યુવાનો માટે નવી ડિગ્રી અને ડિપ્લોમાનાં કોર્ષ શરૂ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army