બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / cm nitish kumar men not ready to take responsibility remark sparks uproar bjp slams him
Vaidehi
Last Updated: 03:48 PM, 8 January 2023
બિહારમાં જનસંખ્યા નિયંત્રણને લઈને નીતીશ કુમારનું નિવેદન
કહ્યું પુરુષો આ માટે તૈયાર નથી
ભાજપનાં નેતા સમ્રાટ ચૌધરી લગાવ્યાં CM પર આરોપ
બિહારમાં બિહારમાં જનસંખ્યા નિયંત્રણનાં મામલા પર મુખ્યમંત્રી નીતીશ કુમારનું 'પુરુષ જવાબદારી લેવા તૈયાર નથી' વાળા નિવેદનને લીધે રાજનૈતિક ગરમાટો શરૂ થયો છે. બીજેપીએ નીતીશ કુમારની આ ભાષાને અભદ્ર અને વિવાદિત કરાર કરેલ છે. વૈશાલીમાં એક જનસભાને સંબોધિત કરતાં શનિવારે નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં જનસંખ્યા નિયંત્રણમાં નહીં આવે કારણકે પુરુષ જવાબદારી નથી લેતા જ્યારે મહિલાઓ અશિક્ષિત છે.
मुख्यमंत्री श्री कुशासन कुमार जी ने जिन अमर्यादित शब्दों का प्रयोग किया वह संवेदनहीनता की पराकाष्ठा है। ऐसे शब्दों का प्रयोग कर वह मुख्यमंत्री पद की गरिमा को कलंकित कर रहे हैं। pic.twitter.com/d8hwU0KzkR
— Samrat Choudhary (@SMCHOUOfficial) January 7, 2023
પુરુષ લોકો જનસંખ્યા નિયંત્રિત કરવા માટે તૈયાર નથી- નીતીશ કુમાર
જનસભાને સંબોધિત કરતાં નીતીશ કુમારે કહ્યું કે મહિલાઓ ભણશે તો પ્રજનન દર ઘટશે. અત્યારે તો એ જ છે. જો મહિલાઓ ભણેલી નહીં હોય તો મર્દ લોકો જે રીતે રોજ-રોજ કરતાં રહે છે, તેમને ધ્યાન નથી રહેતું કે બાળક પેદા નથી કરવાનું. મહિલાઓ ભણતી રહેશે તો તેમને આ તમામ બાબતોનું જ્ઞાન રહેશે કે તેને કઈ રીતે તેમાંથી બચવાનું છે. મહિલાઓ શિક્ષિત રહેશે ત્યારે તે પોતાને ગર્ભવતી થતાં અટકાવી શકશે. પુરુષ લોકો જનસંખ્યા નિયંત્રિત કરવા માટે તૈયાર નથી. મહિલાઓ યોગ્યરીતે શિક્ષિત નથી તેથી તે જનસંખ્યા વૃદ્ધિને રોકવામાં અસમર્થ છે.
બીજેપીએ નીતીશ કુમારને ફટકાર્યાં
ભાજપ નેતા સમ્રાટ ચૌધરીએ નીતીશ કુમારનાં આ નિવેદન પર ફટાકતાં કહ્યું કે નીતીશે બિહારની ઈમેજને મેલી કરી છે. બિહાર વિધાનપરિષદમાં વિપક્ષ નેતા સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો કે તેમણે સાર્વજનિકરૂપે અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. ચૌધરી એ ટ્વિટ કર્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા અભદ્ર શબ્દોનો પ્રયોગ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા છે. આવા શબ્દોનો પ્રયોગ કરીને તે મુખ્યમંત્રી પદની ગરિમાને મેલી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army