બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / cji dy chandrachud said judges are not elected but have vital roles in society
Manisha Jogi
Last Updated: 09:41 AM, 25 October 2023
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચૂડે જણાવ્યું છે કે, જનતા જજની પસંદગી કરતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વૂર્ણ છે. પ્રગતિશીલ સમાજના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. વોશિંગ્ટનની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી લૉ સેન્ટર અને દિલ્હી સ્થિતિ સોસાયટી ફોર ડેમોક્રેટિક રાઈટ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ ચંદ્રચૂડે આ નિવેદન આપ્યું છે.
દર 5 વર્ષે વોટ માંગતા નથી
CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘ભલે જજની ચૂંટણી થતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે દર 5 વર્ષે વોટ માંગવા જતા નથી, પરંતુ તેનું પણ એક કારણ છે. હું માનું છું કે, ન્યાયવ્યવસ્થા આપણી સોસાયટીના વિકાસમાં સ્થાયી અસર ઊભી કરે છે. ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી હોય ત્યારે તે કાયમી અસર ઊભી કરે છે.’
અમે દખલ દેતા નથી…
CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘તમારે સમજવાનું રહેશે કે, લોકો માત્ર નિર્ણય માટે અદાલતમાં આવતા નથી. તમામ લોકો સંવૈધાનિક ફેરફાર માટે પણ કોર્ટમાં આવે છે. અદાલત સરકારની તમામ સંસ્થાઓમાંથી એક છે. અમે વિધાયિકા કે કાર્યપાલિકાના કામકાજમાં દખલ આપતા નથી.’
અન્ય બાબતો પર CJIનું નિવેદન
CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘સંવાદ, વિચાર, ચર્ચા વિચારણાં માટે સંવિધાન તથા ન્યાયિક મંચનો ઉપયોગ કરવાની ન્યાયાધીશની ક્ષમતા સ્થિર સમાજ માટેની ચાવી છે. સમગ્ર વિશ્વના અનેક સમાજમાં, કાયદાના શાસને હિંસાના શાસનનું સ્થાન લીધું છે. અમેક મામલોમાં અમે નિર્ણય લઈએ છીએ, જેમાં હાલમાં જ સમલૈંગિક વિવાહનો મામલો પણ શામેલ છે. મારું માનવું છે કે, પરિણામ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ પરિણામની સાથે સાથે પ્રક્રિયા પણ મહત્ત્વપૂર્ણ છે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army