બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
Kavan
Last Updated: 05:42 PM, 7 June 2020
અહીં સારવાર દરમિયાન તેણે આજે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ પ્રમાણે એક્ટરને હાર્ટ અટેક આવ્યો હતો. આ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેનું આજે(રવિવારે) સાંજે નિધન થયું હતું.
ADVERTISEMENT
ચિરંજીવી સરજાએ 22 જેટલી ફિલ્મમાં કર્યું કામ
ચિરંજીવી સરજા દક્ષિણ એક્ટર અર્જુન સરજાના સંબંધી છે. તેણે 2018 માં જ પ્રેમીલા જોશાય અને સુંદર રાજની પુત્રી મેઘના રાજ સાથે લગ્ન કર્યા હતા. ચિરંજીવીએ તેની ફિલ્મી કરિયરમાં 22 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં સિંગા (Sinnga), અમ્મા આઈ લવ યુ, ચિરુ, સંહારા, રામ લીલા, રૂદ્ર તાંડવ અને આકે જેવી ફિલ્મો શામેલ છે.
Kannada Actor #ChiranjeeviSarja passed away due to heart attack earlier today.. Shocking.. He was jus 39..
— Ramesh Bala (@rameshlaus) June 7, 2020
Brother of Actor #DhruvaSarja and Nephew of Actor #Arjun
Condolences to his family.. May his soul RIP! pic.twitter.com/Y4F8Jpx49g
રમેશ બાલાએ ચિરંજીવીના નિધનના આપ્યા સમાચાર
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ચિરંજીવી સરજાના નિધન અંગેના સમાચાર ટ્વીટ કરીને આપ્યા હતા. જેમાં તેમણે લખ્યું કે, કન્નડ એક્ટર ચિરંજીવી સરજાનું હાર્ટ અટેકના કારણે માત્ર 39 વર્ષની વયે નિધન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ