બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

VTV / મનોરંજન / chiranjeevi sarja passes away

દેહાવસાન / માત્ર 39 વર્ષની ઉંમરે આ ફિલ્મ સ્ટારનું નિધન, હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું રિપોર્ટમાં ખુલ્યું

Kavan

Last Updated: 05:42 PM, 7 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્નડ ફિલ્મ્સના અભિનેતા ચિરંજીવી સરજાનું રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તે 39 વર્ષનો હતો. ચિરંજીવીને શનિવારે 6 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  • કન્નડ ફિલ્મના અભિનેતા ચિરંજીવી સરજાનું નિધન
  • 22 ફિલ્મમાં કર્યું છે કામ 

અહીં સારવાર દરમિયાન તેણે આજે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ પ્રમાણે એક્ટરને હાર્ટ અટેક આવ્યો હતો. આ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેનું આજે(રવિવારે) સાંજે નિધન થયું હતું. 

ચિરંજીવી સરજાએ 22 જેટલી ફિલ્મમાં કર્યું કામ 

ચિરંજીવી સરજા દક્ષિણ એક્ટર અર્જુન સરજાના સંબંધી છે. તેણે 2018 માં જ પ્રેમીલા જોશાય અને સુંદર રાજની પુત્રી મેઘના રાજ સાથે લગ્ન કર્યા હતા. ચિરંજીવીએ તેની ફિલ્મી કરિયરમાં 22 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં સિંગા (Sinnga), અમ્મા આઈ લવ યુ, ચિરુ, સંહારા, રામ લીલા, રૂદ્ર તાંડવ અને આકે જેવી ફિલ્મો શામેલ છે.

રમેશ બાલાએ ચિરંજીવીના નિધનના આપ્યા સમાચાર 

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ચિરંજીવી સરજાના નિધન અંગેના સમાચાર ટ્વીટ કરીને આપ્યા હતા. જેમાં તેમણે લખ્યું કે, કન્નડ એક્ટર ચિરંજીવી સરજાનું હાર્ટ અટેકના કારણે માત્ર 39 વર્ષની વયે નિધન થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ