બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / વિશ્વ / Bajwa said Pakistan Army is not capable to fight against India says Pakistani Journalist
Vaidehi
Last Updated: 07:17 PM, 24 April 2023
પાકિસ્તાની વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે એક ઈન્ટરવ્યૂમાં એક મોટો ખુલાસો કર્યો છે. મીરે જણાવ્યું કે પૂર્વ સેના પ્રમુખ જનરલ (રિટાયર્ડ) કમર જાવેદ બાજવાએ કહ્યું હતું કે પાકિસ્તાની સેના, ભારતીય સેનાનો સામનો કરવા માટે સક્ષમ નથી.
BIG: Pakistan Army Chief Qamar Javed Bajwa in 2021 had revealed to two senior Pakistani journalists about his secret talks with India’s NSA Ajit Doval and how Prime Minister Narendra Modi’s visit was being planned to Pakistan immediately after ceasefire was announced in 2021. Two… pic.twitter.com/mRbxR7AAJh
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 24, 2023
મીરે એવું પણ જણાવ્યું હતું કે બાજવાએ ભારત સાથે સંબંધો સુધારવા માટે પણ ભારતનાં NSA અજિત ડોભાલ સાથે વાતચીત કરી હતી. માહિતી અનુસાર હામિદ મીરે બ્રિટેન સ્થિત પાકિસ્તાની મીડિયા 'યૂકે44' ને આપેલ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો તકે બાજવાએ 2 વરિષ્ઠ પત્રકારોને કહ્યું હતું કે ભારતની સામે લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના પાસે ન તો ગોળા-બારુદ છે અને ન તો ટેન્કોમાં ભરવા માટે ડીઝલ.
તોપોની અવરજવર માટે ડીઝલ નથી- બાજવા
તેમણે કહ્યું કે એક મીટિંગમાં બાજવાએ કહ્યું હતું કે તોપોની અવર-જવર માટે આપણી પાસે ડીઝલ નથી. મીરે કહ્યું કે બાજવાએ ભારતની સાથે સંબંધો સુધારવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તે કાશ્મિરનાં સમાધાન પર પણ કામ કરી રહ્યાં હતાં.
PM મોદી પાકિસ્તાન જવાનાં હતાં?
મીરે કહ્યું કે બાજવાએ વર્ષ 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સાથે પણ ગુપ્ત વાતચીત કરી હતી અને સંઘર્ષ વિરામની ઘોષણાનાં તરત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની યાત્રાની યોજના પણ બનાવવામાં આવી હતી. મીરે એવો પણ દાવો કર્યો છે કે કાશ્મીરને લઈને બાજવાએ એક સોદો કર્યો હતો જેના વિશે તેમણે ક્યારેય પણ પાકિસ્તાની ઓથોરિટીને જણાવ્યું નહોતું.
ઈમરાન ખાન હતાં અજાણ
મીરે જણાવ્યુંક કે ભારતની સાથે સીઝ ફાયર બાદ PM મોદીને પાકિસ્તાનની યાત્રાએ આવવું હતું. આ વિષયે જ્યારે વિદેશ મંત્રાલયને ખબર પડી તો તેઓ તાત્કાલિક ઈમરાન ખાન પાસે ગયાં પરંતુ તેઓ આ વિષયે અજાણ હતાં. ત્યારે ઈમરાને કહ્યું કે મને એ તો ખબર છે કે NSA અજિત ડોભાલની સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ પીએમ મોદીનાં પાકિસ્તાન આવવાં અંગે કંઈ જાણકારી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army