બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad metro rail project phase 1 work, metro train to run in 2022
Kiran
Last Updated: 01:37 PM, 31 October 2021
મેટ્રો રેલ પ્રોજેકટ અમદાવાદમાં ખૂબ મહત્વનો પ્રોજેક્ટોમાંનો એક પ્રોજેક્ટ છે, મેટ્રો રેલની કામગીરી પૂર્ણ થતા પરિવહન ક્ષેત્ર માટે પણ અતિ મહત્વનું મનાઈ છે જેને લઈને આ પ્રોજેક્ટેને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જો કે કોરોનાને કારણે મેટ્રો રેલની કામગીરી પર પ્રભાવિત થઈ હતી જો કે હવે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વસ્ત્રાલથી થલતેજના રૂટ પર દોડશે મેટ્રો
મેટ્રો રેલ પ્રોજેકટની ફેઝ-1માં 40 કિલોમીટરમાં મેટ્રો રેલ દોડાવવાનું કામ ચાલું છે. જેમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મહત્વું છે કે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં એપરલ પાર્કથી શાહપુર સુધી 6.5 કિલોમીટરમાં ટનલ બનાવવામાં આવી છે. જેમાં ટનલમાં કિનિશીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લાઈટ, સિગ્નલ, સફોકેશન સિસ્ટમનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે
6.5 કિમી અંડર ટનલનું કામ પૂર્ણ કરાયું
મહત્વનું છે કે મેટ્રો ટનલ જમીનના 20 મીટર નીચે બનાવવામાં આવી છે. જેથી મુસાફરોની સ્લામતી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં ટનલમાં 250 મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જોડવામાં આવી છે તેવા 18 પેસેજ રખાયા છે. જેથી આકસ્મિક ઘટના સમયે મુસાફરો સરળતાથી બહાર નીકળી શકે. જે 6.5 કિલો મીટરમાં બનાવવામાં આવેલ બંને તરફની ટનલ વચ્ચે 6.5 મીટરનું અંતર છે. તેમજ ટનલની અંદરનો ડાયામીટર 5.8 મીટરનો અને બહારનો ડાયામીટર 6.35 મીટરનો છે.
જમીનથી 20 મીટર અંદર ટ્વીન ટનલ તૈયાર કરાઇ
આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પહેલા જ અમદાવાદમાં મેટ્રો ટ્રેનને દોડતી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ ફેઝ બાદ વસ્ત્રાલ-થલતેજ રુટ પર વર્ષ 2022ના અંત સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શહેરીજનો મેટ્રો ટ્રેનની રાહ જોઈને બેઠા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army