બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / A little bit of laughter amid the speed of Corona: In the last 24 hours, new cases crossed 7 thousand today
Priyakant
Last Updated: 10:53 AM, 24 April 2023
ભારતમાં કોરોના કેસોમાં સતત વધારાને લઈ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 7,178 નવા કેસ સામે આવ્યા છે. આના એક દિવસ પહેલા એટલે કે રવિવારે એક જ દિવસમાં કોવિડ-19 ના 10,112 નવા કેસ નોંધાયા હતા. મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
COVID-19 | 7,178 new cases recorded in India in the last 24 hours; Active cases stand at 65,683
— ANI (@ANI) April 24, 2023
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ દેશમાં દૈનિક સકારાત્મકતા દર વધીને 9.16% અને સાપ્તાહિક હકારાત્મકતા દર 5.41% થઈ ગયો છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 92.54 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 78,342 કોરોના સંક્રમણના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 9,011 લોકો આ જીવલેણ વાયરસની પકડમાંથી બહાર આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army