બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 45 people converted again in Patan, Scheduled society people of some villages accepted Buddhism
Priyakant
Last Updated: 02:38 PM, 2 June 2023
પાટણમાં હિન્દુ ધર્મમાં ફરી ગાબડું પડ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. વાત જાણે એમ છે કે, પાટણ જિલ્લામાં ધર્મ પરિવર્તન અટકવાનું નામ નથી લઈ રહ્યું. વિગતો મુજબ તાજેતરમાં સરસ્વતી તાલુકાનાં લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમાં 6 જેટલા ગામના 40 થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે પાટણ કલેક્ટરે આ લોકોને જવાબ માટે બોલાવ્યા ત્યારે આ લોકોએ પોતાનો જવાબ પણ રજૂ કર્યો હતો.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામોમાં 6 જેટલા ગામના લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે. વિગતો મુજબ સરસ્વતી તાલુકાના ચારુપ, વાસણી, વદાણી, વાગડોદ, કોઈટા અને કાનોસણ ગામનાં લોકોએ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આ લોકોમાં મહિલા-પુરુષો અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
જાણો શું છે કારણ ?
ધર્મ પરિવર્તન કરનાર ગામોમાં આઝાદી બાદ પણ અનુસૂચિત સમાજના લોકો વરઘોડા ન નિકાળી શકતા હોવાનું પણ આ લોકો જણાવી રહ્યા છે. આગેવાન બાબુલાલ રોહિતે જણાવ્યું હતું કે, 21મી સદીમાં પણ પાટણ જીલ્લાનાં ગામોમાં અસ્પૃશ્યતા છે. અસ્પૃશ્યતા ભેદભાવ અને અસમાનતાથી કંટાળી અમે ધર્મ પરિવર્તન કર્યું છે. આ સાથે કહ્યું કે, બૌદ્ધ ધર્મમાં સમાનતા હોવાને કારણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army