બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / to get rid of nasal congestion using ayurvedic remedies

આયુર્વેદિક ઉપાય / શિયાળામાં નાક બંધ થઈ જવાની સમસ્યાથી પરેશાન? અપનાવો આ આયુર્વેદિક ઉપાય, તરત દેખાશે અસર

Manisha Jogi

Last Updated: 07:58 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંધ નાકના કારણે શ્વાસ લઈ શકાતો નથી અને વાત કરવાનું મુશ્કેલ બની જાય છે. આ તકલીફ થાય તો ગભરાવવાની જરૂર નથી, ઘરગથ્થુ ઉપાયની મદદથી આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.

  • ઈમ્યૂનિટી નબળી હોય તો અનેક બિમારી થાય છે
  • બંધ નાકના કારણે શ્વાસ લઈ શકાતો નથી
  • ઘરગથ્થુ ઉપાયની મદદથી આ સમસ્યાથી છુટકારો મળી શકે

શિયાળામાં ઈમ્યૂનિટી નબળી હોય તો અનેક પ્રકારની બિમારીઓનો સામનો કરવો પડે છે. બંધ નાકના કારણે શ્વાસ લઈ શકાતો નથી અને વાત કરવાનું મુશ્કેલ બની જાય છે. આ તકલીફ થાય તો ગભરાવવાની જરૂર નથી, ઘરગથ્થુ ઉપાયની મદદથી આ સમસ્યાથી છુટકારો મળી શકે છે. 

બંધ નાક માટેના ઉપાય
સરસિયાનું તેલ-
રાત્રે સૂતા પહેલા સરસિયાનું તેલ નાકમાં 2-2 ટીપા નાંખવું. જેથી નાકના પેસેજ ક્લીયર થાય છે અને શ્વસનપ્રક્રિયા યોગ્ય પ્રકારે થાય છે. 

સ્ટીમ થેરાપી- બંધ નાકની સમસ્યા હોય તો એક તપેલીમાં ગરમ પાણી કરો, તેમાં પુદીનાનું તેલ અથવા બામ મિશ્ર કરો. હવે ટુવાલથી માથુ કવર કરીને વરાળ લો. આ પ્રકારે કરવાથી બંધ નાકની સમસ્યા દૂર થાય છે. 

તુલસીની ચા- તુલસીનું સાંસ્કૃતિક મહત્ત્વ હોવાની સાથે સાથે તેમાં ઔષધીય ગુણ પણ રહેલા છે. તુલસીથી હર્બલ ટી બનાવીને તેનું સેવન કરવાથી બંધ નાકની પરેશાની દૂર થાય છે. 

આદુની ચા- ભોજન સ્વાદિષ્ટ બનાવવા માટે આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આદુમાં એન્ટીવાયરલ અને એન્ટી ઈન્ફલામેટરી ગુણ રહેલા છે, જેની મદદથી બંધ નાકની સમસ્યા દૂર થાય છે. 

નીલગિરીનું તેલ- નીલગિરીનું તેલ નાક માટે ફાયદાકારક છે. કોટન અથવા કપડામાં નીલગિરી તેલના ટીપા નાખીને તે સુંઘવાથી બંધ નાકથી રાહત મળે છે. આ એક અસરદાર ઉપાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ