બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / sharad yadav pm modi

ચૂંટણી / જો આ ફરી વખત ચૂંટણી જીતી ગયા તો મને ગોળીએ મારી દેશેઃ શરદ યાદવ

vtvAdmin

Last Updated: 12:23 PM, 15 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે કહ્યું કે, આ ચૂંટણીમાં મારી જાનને ખતરો છે. નરેન્દ્ર મોદી જો ફરી ચૂંટણી જીતશે તો મને જેલ ભેગો કરી દેશે અથવા તો મને ગોળીઓ મરાવીને મારી નાખશે. ઉલ્લેખનીય છે કે, શરદ યાદવ પહેલા જનતા દળ યૂનાઈટેડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે કહ્યું કે, આ ચૂંટણીમાં મારી જાનને ખતરો છે. નરેન્દ્ર મોદી જો ફરી ચૂંટણી જીતશે તો મને જેલ ભેગો કરી દેશે અથવા તો મને ગોળીઓ મરાવીને મારી નાખશે. ઉલ્લેખનીય છે કે, શરદ યાદવ પહેલા જનતા દળ યૂનાઈટેડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પરંતુ કેટલાક મતભેદ ઊભા થતા તેઓએ પાર્ટી છોડી દીધી હતી અને મહાગઠબંધનમાં જોડાયા હતા.

આ લોકસભા ચૂંટણીમાં તેઓ મધેપુરા બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળના ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલીવાર નથી બન્યુ કે શારદ યાદવે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હોય. ગત વર્ષે તેઓએ રાજસ્થાન ચૂંટણી દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી વસુંધરા રાજે પર કટાક્ષ કર્યો હતો કે વસુંધરા રાજેને આરામ દો, તેઓ ખૂબ થાકી ગયા છે. તેઓ અમારા મધ્યપ્રદેશની દીકરી છે. 

એક મળતાં અહેવાલ મુજબ લોકતાંત્રિક જનતાદળના કદ્દાવર નેતા શરદ યાદવની પાર્ટી અંગે કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ તેનું આરજેડીમાં વિલનીકરણ થઇ સકે છે. જો કે હાલમાં શરદ યાદવ લાલટેન પર ચૂંટણી લડી રહ્યાં છે. જો કે આ અગાઉ શરદ યાદવની પાર્ટી લોકતાંત્રિક જનતાદળનું ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકતાંત્રિક સમતા પાર્ટીમાં વિલયની ખબર આવી રહી હતી, જો કે શરદ યાદવે આ અંગે ઇનકાર કર્યો હતો. 2014માં લોકસભા ચૂંટણીમાં શરદ મધેપુરાથી જેડીયુના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા પરંતુ જીતી શક્યા નહોતા. તે સમયે તેઓ જેડીયુના અધ્યક્ષ પણ હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ