બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Gayatri
Last Updated: 11:23 AM, 20 September 2020
ADVERTISEMENT
રાજકોટ મનપાની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટ મનપા દ્વારા ચૂનાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રોગચાળો અટકાવવા DDTની જગ્યાએ ચૂનાનો છંટકાવ કરવામાં આવે છે. મનપાના અધિકારીની કબૂલાતનો વીડિયો વાયરલ થયો છે.
અધિકારી અને કર્મચારીઓ વીડિયોમાં આ વાતનો સ્વીકાર કરી રહ્યાં છે ઉપરથી DDT ન આવતી હોવાથી ચૂનાનો છંટકાવ કરાય છે.. આરોગ્ય વિભાગ રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે. DDTની જગ્યાએ ચૂનાનો છંટકાવ બેદરકારી કે કૌભાંડ તે પણ એક મોટો પ્રશ્ન છે...દવા ન આવતી હોય તો ચૂનાનો છંટકાવ શા માટે?..કોને દેખાડવા માટે આવી કામગીરી કરી રહ્યા છો?. ચૂનાની લોકો પર આડઅસર થશે તો જવાબદાર કોણ?..ચૂનાનો છંટકાવ કરવાથી રોગચાળો અટકી જશે? તંત્ર આવા લોકો સામે કાર્યવાહી ક્યારે કરશે?
ADVERTISEMENT
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT