બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / બિઝનેસ / patanjali yog guru ramdev announce will come up with medicine of black fungus within a week

નિવેદન / રામદેવે કહ્યું એક અઠવાડિયાની અંદર આવી જશે બ્લેક ફંગસની દવા, કામ ચાલુ છે

Dharmishtha

Last Updated: 08:53 AM, 1 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગગુરુ રામદેવે દાવો કર્યો છે કે તે જલ્દી બ્લેક ફંગસની દવાને લઈને આવવાના છે.

  • રામદેવે કહ્યુ કે હું મારા કામથી મોઢું નથી ફેરવતો
  • આઈએમએ એક એનજીઓ છે- રામદેવ
  • ડોક્ટર્સ 1 જૂને કાળો દિવસ મનાવી રહ્યા છે

રામદેવે કહ્યુ કે હું મારા કામથી મોઢું નથી ફેરવતો

યોગગુરુ રામદેવે દાવો કર્યો છે કે તે જલ્દી બ્લેક ફંગસની દવાને લઈને આવવાના છે.  તેમણે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં વાતચીત દરમિયાન આ દાવો કર્યો છે. તેમના નિવેદનને લઈને ઉઠેલા વિવાદના મુદ્દા પર વાતચીત દરમિયાન રામદેવે કહ્યુ કે હું મારા કામથી મોઢું નથી ફેરવતો.

તમામ વિવાદો છતાં 18 કલાકની સેવા કરી રહ્યો છું 

રામદેવે કહ્યુ કે તમામ વિવાદો છતાં 18 કલાકની સેવા કરી રહ્યો છું અને બહું જલ્દી એક અઠવાડિયાની અંદર બ્લેક ફંગસ, યલો ફંગસ અને વ્હાઈટ ફંગસની સારવાર આયુર્વેદથી આપવાનો છુ. કામ થઈ ચૂક્યું છે અને પ્રક્રિયા ફાઈનલ સ્ટેજમાં છે. અમે અત્યારે પણ ફંગસની દવા બનાવી રહ્યા છીએ. સ્વામી રામદેવે કહ્યુ કે આઈએમએ ન તો કોઈ સાઈન્ટિફિક વેલીડેશનની બોર્ડી છે ન તેમની પાસે કોઈ લેબ છે. ન તેમની પાસે કોઈ વૈજ્ઞાનિક છે. આઈએમએ એક એનજીઓ છે.

કોરોનિલને અપ્રમાણિત કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે

પોતાના નિવેદનને લઈને રામદેવે કહ્યુ કે આયુર્વેદ અને યોગનો અનાદર થયો છે. આઈએમએ બલ્બને, પેન્ટને અને સાબુને વારંવાર પ્રમાણિત કરવાનું કામ કરી રહ્યા છે. જ્યારે કોરોનિલને અપ્રમાણિત કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે. વિવાદ એ વાતથી છે મે આ કહ્યું છે.

ડોક્ટર્સ 1 જૂને કાળો દિવસ મનાવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે કોરોનાના રસીકરણ અને એલોપેથીને લઈને આપવામાં આવેલા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમની વિરુદ્ધ  કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાનું એલાન કર્યુ છે.  ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશન ઈન્ડિયા(ફોર્ડા)ના અધ્યક્ષ ડો. મનીષે કહ્યુ કે સંસ્થા સાથે જોડાયેલા દેશના તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશન (આરડીએ) 1 જૂને કાળો દિવસ મનાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ