બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ધર્મ / Papmochani Ekadashi 2023 On Papmochani Ekadashi fast the coincidence of worship of Sri Hari-Shani Dev today worship like this

ધર્મ / આજે પાપમોચીની એકાદશી: વ્રત નિમિત્તે ઘરે બેઠાં કરો ભગવાન શનિ અને શ્રી હરિની પૂજા, મળશે શાંતિ અને સુખ-સમૃદ્ધિ

Arohi

Last Updated: 08:38 AM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્ર મહિનાની પાપમોચની એકાદશી શનિવાર 18 માર્ચ 2023એ છે. આ વર્ષે પાપમોચની એકાદશી પર ગ્રહોનો ખાસ સંયોગ બની રહ્યો છે. જાણીએ પાપમોચની એકાદશી પર શુભ યોગ અને શનિદેવના ઉપાય...

  • આજે છે પાપમોચની એકાદશી 
  • બની રહ્યો છે ગ્રહોનો ખાસ સંયોગ 
  • જાણો શુભ યોગ અને શનિદેવના ઉપાય 

ચૈત્ર મહિનાની પાપમોચની એકાદશી શનિવાર 18 માર્ચ 2023એ છે. શનિવારે એકાદશી થવાથી વિષ્ણુજીની સાથે  જ શનિની પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે સવારે શ્રીહરિ વિષ્ણુના દૂધથી અભિષેક કરો અને ફરિ શનિદેવને તેલ ચઢાવો. 

એકાદશીના દિવસે વ્રત, પૂજન અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે પાપમોચની એકાદશી પર ગ્રહોનો ખાસ સંયોગ બની રહ્યો છે. એવામાં જગતના પાલનહારની પૂજાનું ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ પાપમોચની એકાદશી વ્રતનો પારણ સમય અને શુભ સંયોગ.

પાપમોચિની એકાદશી 2023 શુભ યોગ 

  • આ વર્ષે પાપમોચની એકાદશીના દિવસે 18 માર્ચ 2023એ ચંદ્રમા પોતાના જ શ્રવણ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રના સ્વામી ભગવાન વિષ્ણુ પણ છે. એવામાં એકાદશી વ્રત સાધકને સૌભાગ્યમાં વૃદ્ધિ કરશે. 
  • ત્યાં જ ગુરૂના પોતાની જ રાશિ એટલે કે મીનમાં હોવાથી હંસ નાનનો મહાપુરૂષ યોગ બનશે. 
  • આ દિવસે સર્વાર્થસિદ્ધિ, શિવ અને સ્થિર યોગ બની રહ્યો છે. 
  • સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય નામનો શુભ યોગ પણ બની રહ્યો છે. 

એકાદશી અને શનિવારના યોગમાં કરો આ કામ 
પાપમોચની એકાદશી અને શનિવારનો સંયોગ હોવાથી વ્રત કરનારે આ દિવસે શનિદેવનો તેલથી અભિષેક કરો. કાળા તલ, કાળા અડદનું દાન કરો. ગરીબોને જૂતા-ચંપલ ભેટ કરો. 

માન્યતા છે કે શનિદેવ જેના પર પ્રસન્ન થાય છે તેમની કિસ્મત બદલાઈ જાય છે એવામાં સવારે શ્રીહરિ અને સાંજે શનિદેવની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામનાઓ પુરી થશે.  

શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય 
શનિની મહાદશા, સાડેસાતી અથવા ઢૈયાથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે સરસવના તેલનો ચૌમુખી દિવો કરો. ત્યાર બાદ પીપળાના ઝાડની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

પાપમોચની એકાદશીના દિવસે કાગડાને અનાજ ખવડાવો. કાગડા શનિદેવનું વાહન હોય છે. કાગડાને ભોજન કરાવવાથી શનિની સાડાસાતી અને ઢૈય્યાના અશુભ પ્રભાવમાં કમી આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ