બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ધર્મ / Extra / one-of-the-shiva-temples-located-here-in-gujarat-where-the-miraculous-found-in-the-verse-is-found

NULL / ગુજરાતમાં અહીં આવેલું એક એવું શિવ મંદિર જ્યાં સાક્ષાત જોવા મળે છે ચમત્કાર

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભગવાન શિવની મહિમાનો પાર નથી. ભગવાન શિવના ઘણા મંદિર વિશે તમે સાંભળ્યું અને જાણ્યું હશે પણ આજે અમે તમને જણાવશું શિવજીના એવા મંદિર વિશે જ્યાં ભગવાન ભોળીયાના દર્શન કરવા ભક્તોની લાઇન લાગે છે.

ભગવાન શિવનુ આ મંદિર સાબરકાંઠામાં આવેલા વિરેશ્વર મહાદેવ અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે બિરાજેલા છે. તેમને જોઈને લાગે છે કે જાણે કૈલાસમાં બીરાજમાન હોય. પ્રકૃતિની ગોદમાં બિરાજતા શિવજીનુ સ્થાન પ્રકૃતિની વચ્ચે નિહાળતા જ ભક્તોને અનોખો અહેસાસ થાય છે.

ભગવાન શિવજીનુ આ મંદિર પૌરાણિક મંદીર માનવામાં આવે છે અને અહી શિવજીનુ શિવલીંગ પણ સ્વંભુ પ્રગટ થયાનુ માનવામા આવે છે. અહી વિરભદ્રની તપો ભુમિનુ સ્થાન હોવાને કારણે તે વિરેશ્વર તરીકે ઓળખાય છે. વિરભદ્ર એ દક્ષપ્રજાપતીની હત્યા કરેલી અને તેમને બ્રહ્મહત્યાના લાગેલા પાપને લઇને ધરતી પર રહેવાની ફરજ પડેલી અને એટલે જ વિરભદ્રને શિવના દર્શન કરવા માટે કરેલી ઇચ્છાનુસાર શિવે પ્રગટ થવાનું વચન આપ્યું હતુ. 


વિરભદ્ર એ ભગવાન શિવનો નંદી હતો અને તેને મળેલા વચન પ્રમાણે શિવજી અહી પ્રગટ થઇને વિરભદ્રને દર્શન આપ્યા હતા. આમ અહી ભગવાન શિવ પ્રગટ થયાની શ્રધ્ધા છે. ભક્તો અહી પુજા અર્ચના ઉપરાંત આસપાસના જંગલોમાંથી બીલ્વ પત્રોને લઇ આવીને શિવજીને અર્પણ કરે છે. 

અહી ગુપ્ત ગંગા પણ વહે છે મંદિર થી ઉપરના ભાગે ડુંગરમાં આવેલ ઉંબરાના ઝાડના મૂળમાંથી પાણીનો પ્રવાહ બારેમાસ વહેતો રહે છે અને તે શિવજીના પર અભિષેક સ્વરુપે પસાર થાય છે અને એટલે જ એને ગુપ્ત ગંગાના પવિત્ર ઝરણાં તરીકે જોવામાં આવે છે. કહેવાય છે કે નરસિંહ ભગાવાને હીરણ્યકશ્યપનો સંહાર કરીને નખથી અહી ખોતરીને નખથી સંહાર કર્યાની જલન જે હાથ પર થઇ હતી તેને ઠારવવા માટે અહી તેઓએ હાથ ધોયા હતા અને ત્યારથી આ ગુપ્ત ગંગા વહેતી હોવાની માન્યતા છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ