બ્રેકિંગ ન્યુઝ
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
Hiralal
Last Updated: 05:04 PM, 5 March 2024
લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ પીએમ મોદીના વખાણ કર્યાં છે. એક ખાસ વાતચીતમાં દેવગૌડાએ કહ્યું કે નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયીથી અલગ છે. અટલ બિહારી વાજપેયી 180 સીટોને પાર કરી શક્યા નહોતા જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વાર 306 લોકસભા સીટો પર પહોંચ્યા અને હવે 400 સીટોને ટાર્ગેટ કરી રહ્યાં છે.
તેમના નેતૃત્વને માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીના નેતૃત્વને દુનિયાએ સ્વીકાર્યું
એચડી દેવગૌડાએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વને દુનિયાના અન્ય દેશો પણ સ્વીકારે છે. આજે જે લોકો મોદી વિશે વાત કરી રહ્યા છે, તેમણે તેમના વિશે આવું ન બોલવું જોઈએ. તેઓ રાજકીય રીતે નકામા અને ખોટા નિવેદનો આપી રહ્યાં છે.
2024ની ચૂંટણીમાં ભાજપે રાખ્યો છે 300નો ટાર્ગેટ
ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 300નો ટાર્ગેટ રાખ્યો છે. તેમની જીતની પણ અનેક આગાહીઓ થઈ ચૂકી છે. પીએમ મોદી દેશ અને દુનિયામાં લોકપ્રિય બની રહ્યાં છે. ત્યારે હવે પૂર્વ પીએમ દેવગૌડાને પણ તેમનું કામ પસંદ પડ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT