બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Divyesh
Last Updated: 10:44 AM, 2 July 2020
ધ સનમાં છપાયેલ રિપોર્ટ અનુસાર બ્રિટેનની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસ પહેલાથી આ દવાનો ઉપયોગ કરી રહી છે. ડાયાબિટીસની સાથે-સાથે બ્રેસ્ટ કેંસર અને હૃદયની બિમારીમાં પણ આ દવાથી લાભ થવા અંગે વાત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ દવા ઘણી સસ્તી છે અને ભારતમાં Metformin 500 mg ની એક ટેબલેટની કિંમત 1.5 રૂપિયો છે. ટાઇપ 2 ડાયાબિટીસના ઇલાજ માટે 1950ના દાયકાથી આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વૂહાનના ડોકટરોએ હાલમાં જ પોતાના અભ્યાસ પ્રકાશિતમાં જણાવ્યું હતું કે ડાયાબિટીસના પીડિત જે કોરોના સંક્રમિત થયા છે અને Metformin દવા લઇ રહ્યા હતા તેમાં મૃત્યુંનો દર, આ દવા નહીં લેનારા ડાયાબિટીસના દર્દીની સરખામણીએ ઓછો હતો.
ડોકટરોએ કોરોનાથી ગંભીર રીતે બિમાર પડેલા 104 દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યો જેમાં Metformin દવા લીધી હતી. આ દર્દીઓના ડેટાની સરખામણીએ કોરોનાના 179 અન્ય ગંભીર દર્દીઓ સાથે કરવામાં આવી. આ દરમિયાન ધ્યાન રાખવામાં આવ્યું કે જે દર્દીઓની સરખામણી કરવામાં આવી રહી છે તેઓની ઉંમર અને પુરષ કે સ્ત્રી કોણ છે.
ADVERTISEMENT
અભ્યાસ દરમિયા વુહાનના ડોકટરોને ખબર પડી કે Metformin લેનારા માત્ર 3 દર્દીઓના મૃત્યું થયા હતા, જ્યારે એટલાં જ ગંભીર 22 કોરોના દર્દીઓના મૃત્યું થયા જેમણે આ દવા લીધી નહોતી. કેટલાંક અભ્યાસ બાદ એ વાત સામી આવી કે મોટાપાનો શિકર જે લોડો ડાયાબિટિસથી પીડિત નથી, તેમને પણ વજન ઘટાડવા આ દવા મદદરૂપ બને છે. આ સાથે એ પણ અભ્યાસમાં સામે આવ્યું છે કે મોટાપાના શિકાર લોકોને કોરોનાથી વધારે તકલીફ થાય છે અને મૃત્યુંનો ખતરો વધારે રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT