બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / વિશ્વ / Metformin coronavirus patient doctor help

કોરોના / 1.5 રૂપિયાની આ દવાથી કોરોનાના દર્દીઓને થઈ શકે છે લાભ, ડૉક્ટરોની આશા વધી

Divyesh

Last Updated: 10:44 AM, 2 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી એક સસ્તી દવા Metformin થી કોરોનાના દર્દીઓને લાભ મળી શકે છે. ચીનના વૂહાનના ડૉકટરોએ કેટલાંક કેસ સ્ટડી કર્યા બાદ આ અંગે વાત કરી છે. જ્યારે અમેરિકાના મિન્નેસોટા યૂનિવર્સિટીના રિસર્ચોનું પણ કહેવું છે કે મેટાફોરમિન દવા કોરોના દર્દીઓમાં મૃત્યુંના આંકને ઓછો કરી શકે છે. મિન્નેસોટા યૂનિવર્સિટીએ અંદાજે 6 હજાર દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો.

ધ સનમાં છપાયેલ રિપોર્ટ અનુસાર બ્રિટેનની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસ પહેલાથી આ દવાનો ઉપયોગ કરી રહી છે. ડાયાબિટીસની સાથે-સાથે બ્રેસ્ટ કેંસર અને હૃદયની બિમારીમાં પણ આ દવાથી લાભ થવા અંગે વાત કરવામાં આવી રહી છે.                  

આ દવા ઘણી સસ્તી છે અને ભારતમાં Metformin 500 mg ની એક ટેબલેટની કિંમત 1.5 રૂપિયો છે. ટાઇપ 2 ડાયાબિટીસના ઇલાજ માટે 1950ના દાયકાથી આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

વૂહાનના ડોકટરોએ હાલમાં જ પોતાના અભ્યાસ પ્રકાશિતમાં જણાવ્યું હતું કે ડાયાબિટીસના પીડિત જે કોરોના સંક્રમિત થયા છે અને Metformin દવા લઇ રહ્યા હતા તેમાં મૃત્યુંનો દર, આ દવા નહીં લેનારા ડાયાબિટીસના દર્દીની સરખામણીએ ઓછો હતો.

ડોકટરોએ કોરોનાથી ગંભીર રીતે બિમાર પડેલા 104 દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યો જેમાં Metformin દવા લીધી હતી. આ દર્દીઓના ડેટાની સરખામણીએ કોરોનાના 179 અન્ય ગંભીર દર્દીઓ સાથે કરવામાં આવી. આ દરમિયાન ધ્યાન રાખવામાં આવ્યું કે જે દર્દીઓની સરખામણી કરવામાં આવી રહી છે તેઓની ઉંમર અને પુરષ કે સ્ત્રી કોણ છે. 

અભ્યાસ દરમિયા વુહાનના ડોકટરોને ખબર પડી કે Metformin લેનારા માત્ર 3 દર્દીઓના મૃત્યું થયા હતા, જ્યારે એટલાં જ ગંભીર 22 કોરોના દર્દીઓના મૃત્યું થયા જેમણે આ દવા લીધી નહોતી. કેટલાંક અભ્યાસ બાદ એ વાત સામી આવી કે મોટાપાનો શિકર જે લોડો ડાયાબિટિસથી પીડિત નથી, તેમને પણ વજન ઘટાડવા આ દવા મદદરૂપ બને છે. આ સાથે એ પણ અભ્યાસમાં સામે આવ્યું છે કે મોટાપાના શિકાર લોકોને કોરોનાથી વધારે તકલીફ થાય છે અને મૃત્યુંનો ખતરો વધારે રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ