બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / jammu kashmir mehbooba mufti house arrest

જમ્મુ કાશ્મીર / મોટો નિર્ણયઃ મહેબૂબા મુફ્તીએ એન્કાઉન્ટર અંગે એવો આરોપ લગાવ્યો કે તાત્કાલિક કરી દેવાયા નજરબંધ

Hiren

Last Updated: 10:09 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને આગામી આદેશ સુધી ઘરમાં નજરબંધ કરી દેવાયા છે.

  • આતંકવાદીઓના સફાયા વચ્ચે મહેબૂબા મુફ્તી નજરબંધ
  • આગામી આદેશ સુધી હાઉસ એરેસ્ટ
  • કોઈ નથી જાણતું કે આતંકવાદીઓને મારવામાં આવી રહ્યા છે કે નહીંઃ મુફ્તી

કાશ્મીર ખીણમાં વધતી આતંકવાદી ઘટનાઓ અને સેનાના તાબડતોબ એન્કાઉન્ટર વચ્ચે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. હવે આ નિર્ણય પણ ત્યારે લેવાયો છે જ્યારે મહેબૂબા મુફ્તીએ હાલમાં જ કેન્દ્ર પર મોટો આરોપ લગાવી દીધો હતો.

આતંકવાદીઓના સફાયા વચ્ચે મહેબૂબા મુફ્તી નજરબંધ

જ્યારે સોમવારે થયેલા એન્કાઉન્ટરમાં કેટલાક આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો, ત્યારે મુફ્તીએ કદી દીધું હતું કે આ કોઈ નથી જાણતું કે ખીણમાં આતંકવાદીઓને મારવામાં આવી રહ્યા છે કે નહીં. તેમણે દાવો કર્યો હતો કે સોમવારે થયેલા એન્કાઉન્ટરમાં 3 નાગરિકોને મારી દેવાયા હતા. તેમણે ત્યાં સુધી કહેવાયું હતું કે ખીણમાં ઉગ્રવાદના નામ પર સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ જ્યારે ખીણમાં સેનાની સંખ્યા વધારવામાં આવી હતી, મુફ્તીએ નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર સેનાની હાજરીમાં જમ્મુ કાશ્મીરને છાવણીમાં ફેરવવા માંગે છે. તેમણે આ નિવેદન પર સરકારે કડક વલણ અપનાવ્યું હતું.

આજેજ મહેબૂબા મુફ્તીએ પોતાના જમ્મુ સ્થિત કાર્યાલયમાં એક રેલીને સંબોધિત કરી હતી. ત્યાં તેમણે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ જોર-જોરથી નારા લગાવ્યા હતા કે, કાશ્મીરિઓનો કત્લેઆમ બંધ કરો. ખુદ મહેબૂબા પણ આ નારાઓનું સમર્થન કરી રહી હતી અને કેન્દ્ર પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવી રહી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ