બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Arohi
Last Updated: 06:54 PM, 10 July 2023
સવારે ઉઠીને અમુક ખાસ વસ્તુઓનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણી ખાવાની વસ્તુઓ એવી હોય છે જે આખી રાત પલાળીને ખાવાથી તે વધારે ફાયદાકારક બની જાય છે. એવું કહેવાય છે કે પલાળવાથી તેની ન્યૂટ્રિશન વેલ્યૂ વધે છે. તેને ખાવાથી આખો દિવસ થાક નથી લાગતો અને શરીરને એનર્જી મળે છે. તેના ઉપરાંત તે શરીરની ઈમ્યૂનિટીને પણ બૂસ્ટ કરે છે જેનાથી ઘણી બીમારીઓથી લડવાની ક્ષમતા મળે છે.
આ 5 વસ્તુઓને ખાવાના સ્વાસ્થ્ય લાભ
પલાળેલા ચણા
પલાળેલા ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને રાત્રે પલાળીને સવારે ખાવાથી શરીરને બેગણી તાકાત મળે છે. જણાવી દઈએ કે તમને પ્રોટીન અને ફાઈબલ ખૂબ સારૂ મળે છે. જો તમે તેને સવારના સમયે ખાઓ છો તો તે વેટ લોસમાં મદદ કરે છે. સાથે જ શારીરિક તાકાતમાં વધારો કરે છે.
પલાળેલી બદામ
શરીરમાં પોષણની કમી પુરી કરવા માટે પલાળેલી બદામ સારો ઓપ્શન છે. તેને ખાવાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. જણાવી દઈએ કે આખી રાત પલાળીને રાખેલી બદામ પોષણ વધારવાનું કામ કરે છે.
તેના કારણે નિયમિત ચલાળેલા ચણા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલથી રાહત મળે છે. તેના ઉપરાંત તે યાદશક્તીને પણ વધારે છે.
પલાળીલી કિશમિશ
રાતના સમયે કિશમિશને પલાળીને સવારે ખાવાથી ઈમ્યુન સિસ્ટમને મજબૂતી મળે છે. તેના સેવનથી શાકભાજીની સમસ્યા દૂર થાય છે સાથે જ પેટને સ્વસ્થ્ય બનાવવાનું પણ કામ કરે છે. જણાવી દઈએ કે તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ ઈમ્યુન સિસ્ટમને સારી કરવાનું કામ કરે છે. તેના કારણે તે આપણને સંક્રમણથી બચાવે છે.
પલાળેલી સુકી દ્રાક્ષ
પલાળેલી સુકી દ્રાક્ષ કિશમિશની જેવી જ લાગે છે. તેના સ્વાસ્થ્ય ફાયદા પણ તેના જેવા જ છે. જણાવી દઈએ કે સુકી દ્રાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન વગેરે સૌથી વધારે હોય છે. પલાળેલી સુકી દ્રાક્ષનું સેવન કરવાથી સ્કિન ચમકદાર બને છે અને લોહીની કમી પણ દૂર થાય છે. તેના ઉપરાંત પલાળેલી સુકી દ્રાક્ષનું સેવન પથરી માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
પલાળેલા મગ
આખી રાત મગ પલાળીને રાખ્યા બાદ બીજા દિવસે સવારે મગ અંકુરિત થઈ જાય છે. તેનું સેવન કરવાથી પેટની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. પલાળેલા મગ કબજીયાત માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેના ઉપરાંત વેટ લોસ માટે પણ અંકુરિત મગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ