બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / get-rid-of-depression-do-this-resort

NULL / ડિપ્રેશનથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દરેક માણસ રડતો જન્મે છે ફરિયાદો કરતા જીવે છે અને અફસોસ સાથે મરી જાય છે. પોતાના માટે પણ આપણી પાસે સમય નથી હોતો. દરેક માણસ કામના પ્રેશરને કારણે હાઇપરટેન્શનનો શિકાર બની રહ્યો છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મગજને રિલેક્સ રાખવું સૌથી વધારે જરૂરી છે. એટલા માટે થોડોક સમય પોતાના માટે કાઢો અને તે કામ કરો જે તમને કરવું ગમે છે. 



કેટલાય લોકો સતત કામના પ્રેશરમાં હાઇપરટેન્શનને નજરઅંદાજ કરતા રહે છે જે હાનિકારક છે. આજકાલ મોટાભાગના લોકો કોઇ પણ સમસ્યાનું સમાધાન દવાઓ ખાઇને જ કરી લેતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. એટલા માટે મગજને તંદુરસ્ત રાખવા માટે જાણો એક શાનદાર ટ્રિક જે 2 મિનિટમાં તમારા મગજને એકદમ ફ્રેશ કરી દેશે. 

આ એક એવી દવા છે જે કોઇ પણ બિમારીને ખત્મ કરી શકે છે ખાસ કરીને મગજની બિમારીને. આ દવાનું નામ છે મ્યુઝિક. જો તમે દરરોજ અડધો કલાક સંગીત સાંભળશો તો તમે ડિપ્રેશનથી દૂર રહી શકો છો. સંગીત સાંભળવાથી મનને શાંતિ મળે છે. આ સાથે જ પૉઝિટિવ એનર્જી પણ મળે છે. આ વાત રિસર્ચમાં પણ સાબિત થઇ ચૂકી છે કે સંગીતથી મગજને શાંત રાખી શકાય છે.



આ ઉપરાંત ડિપ્રેશન અને માથાના દુખાવા જેવા રોગથી પણ છૂટકારો મળી શકે છે. ધીમે-ધીમે લોકો મ્યૂઝિક થેરેપી તરફ વધી રહ્યા છે. ડોક્ટર અનુસાર મ્યૂઝિક સાંભળવાથી પેરાસિમ્પેથિટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ રહે છે. તેનાથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇલ એક્ટિવિટી વધે છે. મ્યૂઝિક સાંભળવાથી હાર્ટ બીટ્સ નોર્મલ રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ