બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / Corona cases have risen sharply in the country today, with more than 17,000 deaths also reported
Priyakant
Last Updated: 09:33 AM, 27 June 2022
ADVERTISEMENT
દેશમાં હવે ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેમ દરરોજ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. ભારતમાં આજે ફરી 17 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,073 કોરોના કેસ નોંધાયા તો 21 દર્દીઓનાં મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 94,920 પર પહોંચી છે.
ADVERTISEMENT
India reports 17,073 fresh COVID19 cases & 21 deaths today; Active caseload at 94,420 pic.twitter.com/NBcPK0kcl7
— ANI (@ANI) June 27, 2022
ગુજરાતમાં પણ કોરોનાએ ચિંતા વધારી
ગુજરાતમાં ગઇકાલે સાંજ સુધીમાં નવા કોરોનાના વધુ 420 કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. 256 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા હતા. આ સાથે કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 2463 પહોચી ગઈ છે. તો કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 156 કેસ, સુરત કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશનમાં 59, ભાવનગર કોર્પોરેશનમાં 05, જામનગર કોર્પોરેશનમાં 03, ગાંધીનગર કોર્પોરેશનમાં 14 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 09 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
ગુજરાતમાં 13 દિવસમાં 3331 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે, 12 જુનથી 25 જુન સુધીમાં 3596 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 330 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 9,488 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.11કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.91 ટકા પહોચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT