બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dharmishtha
Last Updated: 12:11 PM, 26 November 2021
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે શ્રદ્ધાંજલિ આપી
સંવિધાન દિવસના પ્રસંગ પર પીએમ મોદીએ આજે સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું છે. તેમણે પોતાના ભાષણની શરુઆત રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે શ્રદ્ધાંજલિ આપતા કરી. આ પ્રસંગે તેમણે વિપક્ષી પાર્ટીના શામેલ ન થવા પર પીએમે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે આ વિરોધ આજથી નથી થઈ રહ્યો.
Our Constitution binds our diverse country. It was drafted after many hindrances and united the princely states in the country: PM Modi addresses the Parliament pic.twitter.com/2JzAESy9sL
— ANI (@ANI) November 26, 2021
પીએમે વિપક્ષી પાર્ટીના શામેલ ન થવા પર પીએમે કટાક્ષ કર્યો છે
તેમણે પારિવારિ પાર્ટીઓ કહીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર હુમલો કર્યો. પીએમએ કહ્યું કે અનેક દળ પોતાનું લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી ચૂક્યા છે. પીએમએ કહ્યું ભારતમ એક એવા સંકટ તરફ વધી રહ્યું છે જે સંવિધાનને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે. લોકતંત્ર પ્રત્યે આસ્થા રાખનારા અનેક માટે ચિંતાનો વિષય છે અને તે છે પારિવારિક પાર્ટીઓ. તેમણે કહ્યું કે યોગ્યતાના આધાર પર એક પરિવારથી એકથી વધારે લોકો આવે. આનાથી પાર્ટી પરિવાર વાદી નથી બની જતી. પરંતુ એક પાર્ટી પેઢી દર પેઢી રાજનીતિમાં રહે છે.
સંવિધાન દિવસ પર પીએમ મોદીના ભાષણની મોટી વાતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ