બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bjp president c r patil in saurashtra dalit samaj celebrate sanitizer tula
Gayatri
Last Updated: 01:47 PM, 22 August 2020
ADVERTISEMENT
સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસમાં આજે ઝાંઝરકાની મુલાકાતે છે ત્યારે ઝાંઝરકા ખાતે દલિત સમુદાયનો જમાવડો જોવા મળ્યો હતો. ઝાંઝરકા ખાતે દલિત સમુદાય દ્વારા પાટીલનું ભવ્ય સ્વાગત કરશે. ખોડલધામ ખાતે પાટીદારો વાળા રજત તુલા બાદ હવે દલિત સમાજ દ્વારા સેનેટાઈઝ અને ઉકાળા તુલા કરવામાં આવશે.
દલિત સમુદાય દ્વારા પણ સી.આર.પાટીલ તુલા કરાશે. કોરોના મહામારી ઉકાળા અને સેનેતાઈઝેશન દ્વારા તુલા કરશે. દલિત સમુદાયના સી.આર.પાટીલ સંબોધન કરશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT