બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / આરોગ્ય / benefits of coriander leaf dhaniya ke fayde heart disease blood sugar level digestion

લાભ / ગુણકારી છે કોથમીર, ખાવામાં દરરોજ સેવન કરવાથી આ બિમારીઓ થશે નહીં

Premal

Last Updated: 04:48 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાકભાજીમાં કોથમીર નાખવી એક એવી પ્રથા છે, જેના વગર શાકભાજીને અધુરૂ માનવામાં આવે છે. કોથમીર શાકભાજીનો સ્વાદ તો વધારે છે, પરંતુ તેનો લુક પણ ખાસ બનાવે છે.

  • ખૂબ જ ગુણકારી છે કોથમીર
  • શાકભાજીમાં કોથમીરનુ સેવન કરવાથી આ બિમારીઓ દૂર થશે
  • શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે

કોથમીર ખાવાથી થતા ફાયદા

ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આવો જાણીએ કોથમીર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે. 

લિવરની બિમારીમાં ફાયદાકારક

લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે કોથમીર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીરમાં પૂરતી માત્રામાં એલ્કલૉઇડ અને ફ્લેવોનૉઇડ્સ હોય છે. આ તત્વ પિત્ત વિકાર અને કમળા જેવી લિવરની બિમારીઓને મટાડવામાં મદદ કરે છે. 

પાચન અને આંતરડાના આરોગ્યને સ્વસ્થ રાખે 

કોથમીરના સેવનથી લોકોને પાચન તંત્રમાં ગડબડ અને આંતરડાની બિમારીમાંથી રાહત મળે છે. જેનાથી તમારું પેટ ફિટ રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. 

વધારે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ 

કોથમીરની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તે ફ્રી રેડિકલથી થનારા સેલ્યુલર ડેમેજને રોકે છે. કોથમીરના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 

હાર્ટ એટેકથી થાય છે બચાવ

કોથમીરનું સેવન કરવાથી બિનજરૂરી એકસ્ટ્રા સોડિયમ પેશાબના ભાગેથી શરીરમાંથી બહાર નિકળી જાય છે. જેનાથી શરીર અંદરથી ફિટ રહે છે. કોથમીરનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ