બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Parth
Last Updated: 05:46 PM, 14 April 2021
ADVERTISEMENT
સાવચેતીના પગલાં ભરો અને કોરોનાથી બચો
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે અને જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે સરકારી હોય કે ખાનગી હોસ્પિટલોના બેડ ફુંક થિયા ગયા છે ત્યારે કોરોના વાયરસ મટાડવા અંગે સુરતની આયુર્વેદિક ડૉક્ટર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. સુરતના આયુરદવેદાચાર્ય દેવાંગી જોગલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે કોરોના વાયરસના આ સંક્રમણના દોરમાં નાસ લેવાથી ખૂબ જ ફાયદો મળી જાય છે. આ સિવાય ઉકાળાથી પણ લાભ મળે છે, આ સિવાય હળદર અને સૂંઠ અને મધ લેવાથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે તથા જો કોરોના થયો હોય તો તેમાં પણ ફાયદો મળી શકે છે.
ADVERTISEMENT
નાસથી ફેફસાં સુધી ન પહોંચે કોરોના
દેવાંગી જોગલ સલાહ આપે છે કે જો કોઈના પણ સંપર્કમાં આવ્યા બાદ જો નાસ લઈ લેવામાં આવે તો કોરોના વાયરસનું સંક્રમણ ફેફસા સુધી પહોંચવાથી બચી શકાય છે.
કઈ રીતે નાસ લેવા
કોરોના સામે બીજું શું કરી શકાય?
દેવાંગી જોગલે કહ્યું કે તેમની હોસ્પિટલ દ્વારા આઠથી દસ હજાર દર્દીઓને માત્ર આયુર્વેદિક દવાઓથી સાજા કરવામાં આવ્યા છે. અને આ પ્રકારે સારવાર લેવામાં ખર્ચ પણ ઓછો આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT