ગુજરાત ACB દ્વારા પ્રથમ વખત રાજ્ય બહાર સર્ચ. જમીન વિકાસ નિગમના નિવૃત્ત મદદનીશ નિયામક લક્ષ્મીકાંત પરૂલકરના ઘરે અપ્રમાણસર મિલકતના કેસમાં મધ્યપ્રદેશમાં સર્ચ ઓપરેશન.
ગુજરાત ACB દ્વારા પ્રથમ વખત રાજ્ય બહાર સર્ચ. જમીન વિકાસ નિગમના નિવૃત્ત મદદનીશ નિયામક લક્ષ્મીકાંત પરૂલકરના ઘરે અપ્રમાણસર મિલકતના કેસમાં મધ્યપ્રદેશમાં સર્ચ ઓપરેશન.
Voter ID Card: જો તમારૂ વોટર આઈડી કાર્ડ ખોવાઈ ગયું છે તો ગભરાવવાની જરૂર નથી. કારણ કે વોટર આઈડી કાર્ડ વગર પણ તમે લોકસભા ચૂંટણી 2024માં મતદાન કરી શકો છો.
આ એક એવા પૂર્વ પ્રધાનમંત્રીનો કિસ્સો છે જેમની સાદગી અને ઈમાનદારીના લોકો ઉદાહરણો આપતા હોય છે. તેઓ લાંબા સમય સુધી નેહરુની કેબિનેટમાં રેલવે, હોમ મિનિસ્ટર જેવા મહત્ત્વના મંત્રાલય સંભાળી ચૂક્યા હતા. પરંતુ તે જ્યારે PM બન્યા ત્યારે તેમની પાસે પોતાની કાર પણ ન હતી. જેથી તેમને પરિવારના દબાણને કારણે લોન લઈને કાર ખરીદી હતી.
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે.
ભારતના સૌથી મોટા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ માર્ચ ક્વાર્ટરમાં 16 PSU સહિત ઓછામાં ઓછા 80 શેરોમાં માલિકી ઘટાડી છે. LIના પોર્ટફોલિયોનું બજાર મૂલ્ય વધીને રૂ. 14 લાખ કરોડ થયું છે.
આજે લોકસભા ચૂંટણીને લઈ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે 12 રાજ્યની 88 અને કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 88 બેઠક પર મતદાન શરૂ થવા પામ્યું છે. બીજા તબક્કામાં કુલ 1 હજાર 198 ઉમેદવારો મેદાને છે.
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.તેમણે કહ્યું ભાજપની સરકારનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતાઓને ડરાવીને ધમકાવીને ખરીદવામાં આવી રહ્યા છે
25 ઓગસ્ટ, 2015 ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીમાં લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોની માંગણી હતી કે પાટીદારો (પટેલોને) ઓબીસીમાં સામેલ કરવામાં આવે અને અનામત આપવામાં આવે. આ રેલીનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પણ યુવા નેતા હાર્દિક પટેલે કર્યું હતું.
શા માટે નેતાઓને ચૂંટણી ટાણે ભૂવાઓ પાસે જવું પડે છે, સવાલ એ છે કે શું તેમને પાંચ વર્ષ દરમ્યાન તેમણે કરેલા કામો પર ભરોસો નથી હોતો કે તેમના કામ તેમને જીત અપાવશે ?
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો આ કેસમાં તપાસમાં લાગેલી છે. જેના કારણે ઈનપુટ મળતાં એક ટીમ પંજાબ ગઈ હતી. જ્યાંથી ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલ સપ્લાય કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.