બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Hiralal
Last Updated: 05:36 PM, 30 July 2022
જિંદગીમાં દરેક બાબતમાં ધ્યાન રાખવું ખૂબ જરુરી છે અને જરા સરખી ભૂલ પણ મોતને આમંત્રણ આપે છે. મુંબઈની એક મહિલા સાથે પણ આવો ઘાટ થયો અને તેમાં તેણે તેની ભૂલને કારણે જીવ ખોવાનો વારો આવ્યો. નૂડલ્સ બનાવતી વખતે આવું ન થાય તે માટે આ ઘટના જાણવા જેવી છે. મુંબઈની 27 વર્ષીય મહિલા રેખા નિશાદનું ઝેરી નૂડલ્સ ખાવાને કારણે મોત થયું છે. મુંબઈના પસકલ વાડી એરિયામાં રહેતી રેખા નિશાદને 21 જુલાઈના દિવસે ટામેટામાં ઉંદરો મારવાની દવા ભેળવીને મૂકી રાખી હતી. બીજા દિવસે રેખાએ ઈન્સ્ટંટ નૂડલ્સ બનાવી હતી. પરંતુ તેણે ભૂલથી ઝેરી ટામેટાને નૂડલ્સમાં ભેળવી દીધા હતા. આવી ઝેરવાળી નૂડલ્સ ખાવાથી રેખાને ખૂબ ઉલટીઓ થઈ હતી અને તેને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તો ઝેરે તેનું કામ કરી નાખ્યું હતું અને દવાખાનામાં તેનું મોત થયું હતું.
ટીવી જોતા જોતા ધ્યાન ન રહ્યું, નૂડલ્સમાં ભેળવી દીધા ઝેરી ટામેટા
માલવાણી પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર મુસા દેવર્ષીએ કહ્યું કે ટીવી જોતા જોતા રેખાએ ભૂલથી ઝેરી ટામેટાને નૂડલ્સમાં ભેળવી દીધા હતા ઝેરી ટામેટાવાળી નૂડલ્સ ખાવાથી રેખાને ખૂબ ઉલટીઓ થઈ હતી અને તેને કારણે તેનું મોત થયું હતું.
અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે
ઉલ્લેખનીય છે કે ઝેરી નૂડલ્સ ખાવાને કારણે મોતની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે માટે ધ્યાન રાખવું ખૂબ જરુરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ