બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ધર્મ / siddha kunjika stotram rare for deity reciting will remove all obstacles in life

આસ્થા / એક એવો સ્તોત્ર, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે, જેનો નિત્ય પાઠ કરવાથી જીવનની તમામ બાધાઓ થશે દૂર

Arohi

Last Updated: 07:58 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Siddha Kunjika Stotram: જો તમે અર્ગલા સ્ત્રોત, દુર્વા કવચ, કીલક, દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય નથી કરી શકતા તો ફક્ત સિદ્ધ કુંજિકાનો પાઠ કરવાથી આખા સપ્તશતી પાઠ બરાબર ફળની પ્રાપ્તિ થશે.

મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા ભક્ત સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરે છે. આ પાઠને ખબ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ પાઠથી વ્યક્તિના જીવનમાં આવનાર બધી મુશ્કેલીઓ દૂર થાય છે. જો તમે અર્ગલા સ્ત્રોત, દુર્વા કવચ, કીલક, દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય નથી કરી શકતા તો ફક્ત સિદ્ધ કુંજિકાનો પાઠ કરવાથી આખા સપ્તશતી પાઠ બરાબર ફળની પ્રાપ્તિ થશે. 

ભગવાન શંકર કહે છે કે સિદ્ધ કુંજિકા પાઠ કરનારને દેવી કવચ, અર્ગલા, કીલક, રહસ્ય, સૂક્ત, ધ્યાન, ન્યાસ અને અહીં સુધી કે અર્ચન કરવાની પણ જરૂર નથી. ફક્ત કુંજિકાના પાઠ માત્રથી દુર્ગા પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. 

આ મંત્રનો કરવો પડશે જાપ 
સામાન્ય રીતે સાધક સંક્ષિપ્ત મંત્ર "ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे॥"નો જાપ કરે છે. પરંતુ સિદ્ધ કુંજિકા સ્ત્રોતમાં સંપૂર્ણ મંત્ર આપવામાં આવ્યો છે જે આ પ્રકારે છે. "ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। ॐ ग्लौं हुं क्लीं जूं स: ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा।।"

આ રીતે કરો પાઠ 
સવારે 3.45 પર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ ઉત્તર દિશામાં જમીન પર બેસીને પવિત્ર થઈને પહેલા આચમન કરો. પછી કેટલા મંત્રનો પાઠ કરશો તેનો સંકલ્પ લો. પોતાની મનોકામનાઓ પણ મનમાં બોલો. ઓછામાં ઓછા 11 પાઠ સિદ્ધ કુંજિકાના કારણથી ઘરમાં ઉન્નતિ, ખુશાલી, મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

વધુ વાંચો: આજે સોમવાર: અપનાવો આ 7 મહા ઉપાય, ભગવાન ભોળાનાથ કરશે પૈસાનો અઢળક વરસાદ

કોઈ પ્રકારની ઘરમાં નકારાત્મક ઉર્જા, રોગ, મુશ્કેલી નથી આવતી. વિધિ પૂર્વક સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવાથી ખૂબ જલ્દી ઈચ્છા અનુસાર ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. બ્રહ્મ મુહૂર્ત વખતે આ પાઠ કરવો ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ