બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Rojgar Mela 2023: How to apply online for job in rojgar mela, 70 thousand vacancy
Vaidehi
Last Updated: 09:53 PM, 14 July 2023
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ PM રોજગાર મેળા અંતર્ગત 22 જૂલાઈનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. આ પહેલાં પણ PM મોદીએ અનેકવાર યુવાનોને નિમણૂક પત્ર આપી શક્યાં છે. PM રોજગાર મેળાનાં માધ્યમથી 10 લાખ યુવાનોને નોકરી ફાળવવાનું લક્ષ્ય છે. PM મોદીએ વીડિયો કોન્ફેરિંગની મદદથી અત્યારસુધીમાં 6 ચરણોમાં યુવાનોની નિમણૂક કરી ચૂક્યાં છે.જેમાં આશરે 3.5 લાખથી વધારે યુવાનોને નોકરી મળી છે.
7માં રોજગાર મેળાનું આયોજન
22 જૂલાઈનાં 7માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. PM રોજગાર મેળા અંતર્ગત નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ તેનો જવાબ તમને VTVGujarati પર મળશે. વાંચો
45 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન
PM રોજગાર મેળાનાં માધ્યમથી સેન્ટ્રલ અને સ્ટેટ મિનિસ્ટ્રીનાં 38 વિભાગોમાં નોકરી મેળવવાનો મોકો મળે છે. તમે તમારી યોગ્યતા અનુસાર પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. PM રોજગાર મેળા અંતર્ગત PM મોદી વીડિયો કોન્ફેરેન્સ અંતર્ગત યુવાનોની નિમણૂકનો પત્ર ફાળવે છે. આ સ્કીમમાં આ વર્ષનાં અંત સુધીમાં અપ્લાય કરી શકાશે. 7માં ચરણમાં 22થી વધારે રાજ્યોનાં 45 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ