રાજકારણ / માફી નહીં માનવ વધની ફરિયાદ કરો, લોખંડ ઓગળે પણ ભાજપનો ઘમંડ નહીં: ધાનાણી

Paresh Dhanani's reaction to Parshottam Rupala's statement

કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા સામે નિશાન સાઘ્યું છે. ધાનાણીએ કહ્યું કે, માત્ર માફી નહી માનવ વધની ફરિયાદ કરો

બ્રેકિંગ ન્યૂઝ