બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dinesh
Last Updated: 07:54 PM, 2 March 2024
લોકસભાની ચૂંટણી નજીક આવતા વિપુલ ચૌધરી ફરી એકવાર સક્રિય થયા છે. ગાંધીનગરમાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેવા સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં વિપુલ ચૌધરી સમાજિક સંગઠનને મજબૂત કરવાની વાત કરી હતી. સાથો સાથ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વખાણ પણ કર્યા હતા.
'સરકારે સમાજને જમીન આપવાનું આશ્વાસન આપ્યું'
વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, સમાજનું એક સારૂ સંગઠન ઉભું કરી શક્યા છીએ. રાજ્ય સરકારે ટ્રસ્ટ તરીકે સ્વિકાર કર્યો છે. તેમણે ઉમેર્યું કે, સરકારે સમાજને જમીન આપવાનું આશ્વાસન આપ્યું છે. તે આશ્વાસન 2024માં પૂરો થશે તેવો મને વિશ્વાસ છે. આંજણા ચૌધરી સમાજ અને અન્ય સમાજમાં ફરક છે. અન્ય સમાજમાં શિક્ષણ માટેના મંચ પર કરોડપતી ન હોય તો બેસાડતા પણ નથી.
વાંચવા જેવું: ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોમાંથી 10 રિપીટ, 5 નવા નામો, આ જૂનાજોગીઓના પત્તા કટ
PM મોદીના હાથ મક્કમ કરાશે: વિપુલ ચૌધરી
તેમણે સમાજહિતમાં જાહેર કરતા કહ્યું હતું કે, અર્બૂદા સેવા સમિતિમાં સભ્ય નોંધણી શરૂ કરાશે. બહેનો આજીવન સભાસદ થાય તો 50 ટકા રકમથી સભ્ય બનાવીશું. આંજણા ચૌધરી સમાજ વર્ષોથી દિશા સુચન પ્રમાણે ચાલ્યો છે. આ તકે વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. રામ રાજ્યની સ્થાપના થતી હોય ત્યારે PM મોદીના હાથ મક્કમ કરાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ