બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Vidhata
Last Updated: 10:49 AM, 20 April 2024
હાલમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે, આજકાલ ઘણા યુવા કપલ પણ લિવ-ઇનમાં રહી રહ્યા છે. ત્યારે હાલમાં આ વિષય પર ચર્ચાએ જોર પકડ્યું છે, તેનું કારણ છે ભૂતકાળની પ્રખ્યાત અભિનેત્રી ઝીનત અમાન. તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા, લગ્ન પહેલા છોકરાઓ અને છોકરીઓનું સાથે રહેવું યોગ્ય ઠેરવ્યું. આ પોસ્ટ બાદ તેના કેટલાક સમકાલીન કલાકારોએ નારાજગી વ્યક્ત કરી. મુમતાઝ અને સાયરા બાનુને પણ લગ્ન પહેલા સાથે રહેવાની ઝીનતની હિમાયત પસંદ ન આવી. ત્યારે આપણે આજે જાણીએ લે લિવ-ઇન રિલેશનશિપ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે, તેના ફાયદા અને ગેરફાયદા શું છે.
ઝીનત અમાને તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, જો તમે કોઈ સંબંધમાં છો, તો હું ભારપૂર્વક ભલામણ કરું છું કે તમે લગ્ન કરતા પહેલા એક સાથે રહો! આ એ જ સલાહ છે જે મેં હંમેશા મારા દીકરાઓને આપી છે. આ મને સંપૂર્ણપણે લોજિકલ લાગે છે. બે લોકો તેમનો પરિવાર શરૂ કરે તે પહેલાં, એ જાણી લો કે તેઓ એક સાથે બેડ અને બાથરૂમ શેર કરી શકે છે કે કેમ? શું એકબીજાના ખરાબ મૂડ સાથે વ્યવહાર કરી શકે છે? શું એ વાત પર સંમત છો કે રોજ રાતે જમવામાં શું ખાવું જોઈએ? જોકે હું જાણું છું કે ભારતીય સમાજ આ બાબતે ખૂબ જ કડક છે.
વધુ વાંચો: હનીમૂન પર જાઓ તો આ 5 બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર હસતું-ખેલતું દાંપત્ય જીવન થઇ જશે બરબાદ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ