બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Vaidehi
Last Updated: 07:05 AM, 11 November 2023
દિવાળીનાં એકદિવસ પહેલાં કાળી ચૌદસનો પર્વ ઊજવવામાં આવે છે. હિંદૂ પંચાગ અનુસાર કાર્તિક માસનાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનાં દિવસે કાળીચૌદસનો પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે યમરાજ, માં લક્ષ્મીની પૂજાની સાથે-સાથે હનુમાનજીની પૂજા કરવાનું પણ વિધાન છે. શાસ્ત્રો અનુસાર દિવાળીનાં દિવસે ભગવાન રામ રાવણનું વધ કરીને 14 વર્ષોનાં વનવાસ બાદ અયોધ્યા પાછા વળ્યાં હતાં. તેમના પાછા આવ્યાની ખુશીમાં દિવાળીનો પર્વ મનાવવામાં આવે છે. હનુમાનજીએ પોતાના સમર્પણ અને ભક્તિભાવથી શ્રીરામને પ્રસન્ન કરી લીધાં હતાં. આ જ કારણોસર હનુમાનજીને આશીવાર્દ મળ્યાં હતાં કે સંસારમાં તેમની પૂજા પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવશે. તેથી જ દિવાળીનાં એક દિવસ પહેલાં કાળીચૌદસનાં દિવસે હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે.
શુભમૂહુર્ત
હિંદૂ પંચાગ અનુસાર 11 નવેમ્બરનાં બપોરે 1 વાગીને 59 મિનીટ પર ચૌદશનો પ્રારંભ થઈ રહ્યો છે જે બીજા દિવસે એટલે કે 12 નવેમ્બરનાં બપોરે 2.46એ સમાપ્ત થાય છે. 11 નવેમ્બરનાં કાળીચૌદશનાં દિવસે પ્રીતિ યોગ બની રહ્યો છે જે શુભ યોગ માનવામાં આવે છે. આ યોગમાં કોઈપણ કામ કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પ્રીતિ યોગનો પ્રારંભ 10 નવેમ્બરનાં સાંજે 5.04 વાગ્યે થશે જે 11 નવેમ્બર સાંજે 4.57 મીનિટ સુધી રહેશે.
આવી રીતે કરવી હનુમાનજીની પૂજા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ