બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / importance of worshiping and wearing of rudraksha on mahashivratri

Mahashivratri 2022 / મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર ધારણ કરો રૂદ્રાક્ષ, મહાદેવ પ્રસન્ન થઈ કરશે મનની ઈચ્છા પુરી

Arohi

Last Updated: 06:29 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન પરંપરામાં રૂદ્રાક્ષને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવ્યો છે.

  • મહાશિવરાત્રી પર કરો આ ઉપાય 
  • ભોલેનાથની કૃપા રહેશે તમારા પર 
  • જાણો રાશિ પ્રમાણે કયો રૂદ્રાક્ષ ધારણ કરશો 

જો તમે ઈચ્છો છો કે તમારા ઉપર આખુ વર્ષ શિવની કૃપા વરસતી રહે તો આ મહાશિવરાત્રિ પર ભગવાન શિવનો પ્રસાદ માનવામાં આવતા રૂદ્રાક્ષને વિધિવત્ રીતે ધારણ કરવાનું ન ભૂલો. 

રૂદ્રાક્ષનું ધાર્મિક મહત્વ 
ભગવાન શિવની પૂજા કરી જે વસ્તુઓને ચઢાવીને તેમની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં રૂદ્રાક્ષથી ઉત્તમ કંઈ નથી. એવામાં જો તમે ઈચ્છો તો તમારા જીવનમાં બધુ જ તામારી ઈચ્છા અનુસાર થાય તો આ મહાશિવરાત્રિ પર શિવનો મણકો જરૂર ધારણ કરો. મહાદેવનો મહાપ્રસાદ ગણવામાં આવતા રૂદ્રાક્ષને ધારણ કરવાથી વ્યક્તિના દરેક રોગ, શોક અને ભય દૂર થાય છે અને તેને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે ભગવાન શિવના આંસુઓથી બનેલા રૂદ્રાક્ષમાં પણ કોઈ પણ વ્યક્તિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની શક્તિ હોય છે. 

રાશિ અનુસાર ધારણ કરો રૂદ્રાક્ષ 
જ્યોતિષ અનુસાર જે પ્રકારે અલગ અલગ ગ્રહોની શુભતા મેળવવા માટે અલગ અલગ રત્નોને ધારણ કરવામાં આવી શકે છે. આ રીતે અલગ અલગ રાશિઓ માટે ભગવાન શિવની કૃપા અપાવતો અલગ અલગ સંખ્યાવાળો રૂદ્રાક્ષ ધારણ કરવામાં આવે છે. આવો 12 રાશિઓથી સંબંધિત રૂદ્રાક્ષ વિશે જાણીએ. 

મેષ 
એક મુખી, ત્રણ મુખી અથવા પાંચ મુખી રૂદ્રાક્ષ 

વૃષભ 
ચારમુખી, છ મુખી અથવા તો ચૌદ મુખી રૂદ્રાક્ષ 

મિથુન 
ચાર મુખી, પાંચ મુખી અને તેર મુખી રૂદ્રાક્ષ 

કર્ક 
ત્રણ મુખી, પાંચ મુખી અથવા ગૌરી-શંકર રૂદ્રાક્ષ 

સિંહ 
એક મુખી, ત્રણ મુખી અને પાંચ મુખી રૂદ્રાક્ષ 

કન્યા 
ચાર મુખી, પાંચ મુખી અને તેર મુખી રૂદ્રાક્ષ 

તુલા 
ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રૂદ્રાક્ષ 

વૃશ્ચિક 
ત્રણ મુખી, પાંચ મુખી અથવા ગૌરી-શંકર રૂદ્રાક્ષ 

ધન 
એક મુખી, ત્રણ મુખી અથવા પાંચ મુખી રૂદ્રાક્ષ 

મકર
ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રૂદ્રાક્ષ 

કુંભ 
ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રૂદ્રાક્ષ 

મીન 
ત્રણ મુખી, પાંચ મુખી અથવા ગૌરી-શંકર રૂદ્રાક્ષ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ