બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Manisha Jogi
Last Updated: 02:03 PM, 29 January 2024
લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. ઘરની સાફ સફાઈ અને પૂજા પાઠ તથા અલગ અલગ શાસ્ત્રોક્ત વિધિ કરે છે. જેથી ઘરમાં સુખ શાંતિનું આગમન થાય છે. અજાણતા ક્યારેક ક્યારેક એવી ભૂલ કરી બેસીએ છીએ, જેના કારણે લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને ઘરમાં પ્રવેશ કરતા નથી. ઘરના દ્વાર પર કેટલીક ભૂલ કરવાને કારણે તમને નુકસાન થાય છે. લક્ષ્મી માતા ઘરના મુખ્ય દરવાજેથી ઘરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ દ્વાર પર કેટલીક ભૂલ કરવાને કારણે લક્ષ્મીમાતા પ્રવેશદ્વારથી જ પરત ફરી જાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે.
ભૂલથી પણ આ કામ ના કરવા
ક્યારેક ક્યારેક મહિલાઓ અથવા પુરુષ ઘરના મુખ્ય દરવાજા પર બેસીને વાતો કરતા હોય છે. આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજા પાસે દ્વારપાળનું સ્થાન હોય છે. જો તમે તે સ્થાને બેસી જાવ તો તે અશુભ માનવામાં આવે છે. ઘરના દરવાજા પાસે ગંદકી ના કરવી અને હંમેશા સ્વચ્છ રાખવો. મુખ્ય દ્વાર પાસે ગંદકી હોય તો લક્ષ્મી માતા ઘરમાં પરવેશ કરતા નથી.
અનેક લોકો મુખ્ય દરવાજા પાસે બેસીને ચા નાશ્તો કરતા હોય છે અને ત્યાં જ એંઠા વાસણ મુકતા હોય છે. બહારથી ઘરે આવો ત્યારે બૂટ ચંપલ ઘરની દર ના લઈ જવા. બૂટ ચંપલ હંમેશા બહાર રાખવા. આ સ્થળ પવિત્ર માનવામાં આવે છે, તેથી આ સ્થળ પવિત્ર અને સ્વચ્છ રહે તે વધુ જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ