બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / covid 19 new sub variant jn 1 knocks in kerala know its symptoms and precautions
Manisha Jogi
Last Updated: 04:01 PM, 18 December 2023
તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાં RTPCR ટેસ્ટ પરથી જાણવા મળ્યું છે કે, એક દર્દી JN.1થી સંક્રમિત છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના આ નવા વેરિએન્ટને કારણે ચિંતાનો માહોલ ઊભો થયો છે. કોરોનાનો આ નવો વેરિએન્ટ અગાઉના વેરિએન્ટની સરખામણીએ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. કોવિડ-19નો આ વેરિએન્ટ, તેના લક્ષણો અને ઉપાય વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
JN.1 વેરિએન્ટ
ઓમિક્રોનના સબવેરિએન્ટ BA.2.86ને પિરોલા તરીકે ઓળખવામાં આવે છે. આ વેરિએન્ટને JN.1 વેરિએન્ટ કહેવામાં આવે છે. સપ્ટેમ્બર 2023માં અમેરિકામાં આ વેરિએન્ટનો પહેલો કેસ નોંધાયો હતો. 15 ડિસેમ્બરના રોજ ચીનમાં આ સબ વેરિએન્ટના 7 કેસ નોંધાયા હતા. CDCએ જણાવ્યું હતું કે, BA.2.86 અને JN.1 વેરિએન્ટ તદ્દન અલગ છે. સ્પાઈક પ્રોટીનમાં BA.2.86 અને JN.1 વેરિએન્ટ વચ્ચે માત્ર એક મ્યુટેશન છે.
JN.1ના લક્ષણ
જો તમે પણ JN.1 વાયરસ થાય તો તાવ, નાકમાંથી પાણી નીકળવું, ગળામાં ખરાશ અને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ પ્રોબ્લેમ થઈ શકે છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સામાન્ય રીતે આ ઈન્ફેક્શન 4-5 દિવસમાં ઠીક થઈ જાય છે.
JN.1ના લક્ષણો જોવા મળે તો શું કરવું?
જો તમને પણ સંક્રમણ થયું હોય તો તાત્કાલિક કોવિડ-19નો ટેસ્ટ કરાવવો. કોવિડ તથા અન્ય કોઈ સંક્રમણ જોવા મળે તો તે ગંભીર હોઈ શકે છે. કેટલાક દર્દીઓમાં આ સંક્રમણના લક્ષણો અન્ય દર્દીઓની સરખામણીએ અલગ જોવા મળે છે.
JN.1થી બચવાના ઉપાય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ