બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ચૂંટણી 2019 / The constitution of baba saheb that a tea maker can also become PM: Modi

ચૂંટણી / એક ચાવાળો પણ પ્રધાનમંત્રી બની શકે એ છે બાબાસાહેબનું બંધારણઃ PM મોદી

vtvAdmin

Last Updated: 04:02 PM, 14 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલીગઢઃ પ્રધાનમંત્રી મોદીએ અલીગઢમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ બાબસાહેબનાં સંવિધાનની જ તાકાત છે, દલિત સમાજથી નીકળીને એક સજ્જન રાષ્ટ્રપતિ પદ પર છે. આ બાબા સાહેબનું જ સંવિધાન છે કે આજે એક ચાયવાળો પણ પ્રધાનમંત્રી બની શકે છે. આપ તમામ લોકોનાં સહયોગથી બાબ સાહેબનાં બતાવેલા રસ્તા પર ચાલવાનો આ ચોકીદારે પ્રયાસ કર્યો છે. સબકા સાથ, સબકા વિકાસનાં મંત્ર પર સરકાર ચલાવી છે.




તેઓએ કહ્યું કે, ઉજ્જવલા યોજના અંતર્ગત મફ્ત ગેસ કનેક્શન આપવામાં આવેલ છે. તો આનો ફાયદો સૌને થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ ગરીબોને ઘર મળ્યાં છે. તો આનો ફાયદો પણ સૌને થયો. સૌભાગ્ય યોજના અંતર્ગત વિજળી કનેક્શન પણ દરેક પરિવારને મળ્યું. ચાહે તે કોઇ પણ જાતિનાં કેમ ના હોય.
 


પીએમ મોદીએ જણાવ્યું કે પોતાનાં સ્વાર્થની પૂર્તિ માટે, આવાં લોકોએ પશ્ચિમી ઉત્તરપ્રદેશનાં લોકોનાં દુઃખ-તકલીફો, તેનાં પર ગુજરીને બધું જ ભૂલાવી દીધું છે. પશ્ચિમી યૂપીમાં કેટલું મોટું પાપ થયું, પૂરો દેશ આનો સાક્ષી રહી ચૂકેલ છે. કેવી રીતે બહેન-દીકરીઓ સાથે દુર્વ્યવહાર થયો, કેવી રીતે લોકોને પોતાનું ઘર, પોતાનો વેપાર છોડવો પડ્યો આ દેશે જોયું છે. જ્યારે પશ્ચિમ યૂપી ભડકે બળી રહ્યું હતું ત્યારે તેનાંથી પીડિત લોકોનો અવાજ ન સાંભળનાર કોણ હતું જેવાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ