બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Parth
Last Updated: 01:04 PM, 29 May 2020
અનૂપનો ખોરાક જોઇને લોકો ચકિત
બિહારના બક્સર જિલ્લામાં મઝવારી ગામમાં સ્થિત એક કવોરન્ટાઇન સેન્ટરમાં આવેલ અનૂપ ઓઝા ખૂબ ચર્ચામાં છે, કારણ છે તેમનો ખોરાક. અનૂપ પોતે જ દસ લોકોનું ભોજન ખાઈ જાય છે. નાસ્તામાં આ વ્યક્તિ ત્રણ ડઝનથી વધારે રોટલીઓ અને એક દિવસ તો 80 લિટ્ટી ખાઈ ગયો, જે બાદ આખા જિલ્લામાં અનૂપની ચર્ચા થઇ રહી છે. અધિકારીઓ તો આ વાત પર વિશ્વાસ જ ન કરી શક્યા. અધિકારીઓ જ્યારે પોતે સેન્ટરની મુલાકાતે આવ્યા તો અધિકારીઓની સામે જ અનૂપે ભોજન કરીને બધાને ચકિત કરી દીધા.
અનૂપ ઓઝા રાજસ્થાનથી બિહાર આવ્યા છે જેથી તેમને સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. હવે 14 દિવસ પૂરા થવા તેમને ઘરે મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. અનૂપ ઓઝા ઘરે જવા માટે જેટલા ખુશ છે તેનાથી વધારે ખુશી તો રસોઈયાઓને થઇ રહી છે. કારણે કે અનૂપના ભોજન માટે તે ખૂબ પરેશાન થઇ રહ્યા હતા.
ત્રણ ડઝન રોટલીઓ, દસ પ્લેટ ભાત ખાઈ શકે છે અનૂપ
નોંધનીય છે કે અનૂપનું ભોજન જોઇને જે તે વ્યક્તિઓ હેરાન થઇ જતા. સેન્ટરના લોકોનું કહેવું છે કે તે ત્રણ ડઝન રોટલીઓ, દસ પ્લેટ ભાત ખાઈ જાય છે. એક જ વારમાં 80 લિટ્ટી પણ ખાઈ શકે છે. લોકોએ કહ્યું કે થોડા દિવસ પહેલા જ ત્યાં લિટ્ટી બની હતી ત્યારે અનૂપ 80 લિટ્ટી ખાધા પછી પણ અનૂપે કહ્યું કે મારું પેટ નથી ભરાયું. આ સાંભળીને ત્યાંનાં લોકો પરેશાન થઇ ગયા.
અનૂપના ઘરે જવા પર હવે રસોઈયાઓને રાહત
અનૂપના ભોજનના કારણે સેન્ટરમાં કરિયાણું જ ખતમ થઇ ગયું. જેની જાણકારી અધિકારીઓને આપવામાં આવી, પણ પહેલા તો અધિકારીઓએ આ વાત પર વિશ્વાસ જ ન કર્યો, પોતે નિરીક્ષણ કરવા આવ્યા તો ખરેખર અનૂપનો ખોરાક જોઇને હેરાન થઇ ગયા. રસોઈયાએ પણ અનૂપના ખોરાકના કારણે ભોજન બનાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ