બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / Why is Tulsi plant planted at home, it has many benefits for the skin including health

ટિપ્સ / ઘરના આંગણે કેમ લગાવવામાં આવે છે તુલસીનો છોડ, સ્વાસ્થ્ય સહિત ત્વચાને મળે છે અઢળક ફાયદા

Megha

Last Updated: 04:54 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ સવારે તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને જળ અર્પણ કરવામાં આવે છે. તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે.

  • તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ વૈજ્ઞાનિક રીતે પણ છે
  • તુલસીને સ્કીન પર લગાવવાથી સ્કીન ઇન્ફેકશન કે સ્કીન પ્રોબ્લેમથી છુટકારો મળે છે. 
  • ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

આપણે જોયું હશે કે દરેક લોકોના ઘરની બહાર તુલસીનો છોડ લગાવેલ હોય છે. જૂજ માત્ર ઘરને છોડીને દરેક ઘરના આંગણામાં અથવા બાલ્કનીમાં તુલસીનો છોડ જોવા મળે જ છે. કહેવાય છે કે તુલસીના છોડનું ઘણું ધાર્મિક મહત્વ છે. દરરોજ સવારે તેની પૂજા કરવામાં આવે છે અને જળ અર્પણ કરવામાં આવે છે. તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે. 

તુલસીમાં એન્ટી બેક્ટેરિયા એમ જ એન્ટી-સ્પેટીક ગુણ હોય છે. એટલા માટે જ તુલસીનો ઔષધિ રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે આજકાલ લોજઓ વચ્ચે તુલસીના છોડનું મહત્વ ઘણું ઘટતું ગયું છે પણ તુલસીના ફાયદા આજે પણ ઘણા છે. જો કે તુલસીના ઉપયોગથી સ્કીન સંબંધિત ઘણી સમસ્યાથી છુટકારો મળે છે. ચાલો જાણીએ ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો.

Tulsi Benefits for Skin Care:  સ્કીન માટે તુલસીના ફાયદા 

  1. તુલસીનો ઉપયોગ કરીને તમને ખિલની સમસ્યાથી ઘણી રાહત મળી શકે છે. તુલસીમાં હાજર એન્ટી બેક્ટેરિયલ ગુણ, ખિલને કારણે બનતા બેક્ટેરિયાનો નષ્ટ કરે છે. 
  2. જો તમને ખીલના અથવા કોઈ પણ ચાઠા થવાનો ડર સતાવે છે તો તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો. તુલસીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવ કરે છે. 
  3. નાની ઉંમરમાં મોઢા પર કરચલીઓ પડી જવી કે, ઢીલી ત્વચા થવી તેને પ્રિમેચ્યોર એજિંગ કહે છે. તેનાથી બચવા માટે તુલસીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ તમને લાંબો સામે સુધી જવાન રાખવામાં મદદ કરે છે. 
  4. તુલસીને સ્કીન પર લગાવવાથી સ્કીન ઇન્ફેકશન કે સ્કીન પ્રોબ્લેમથી છુટકારો મળે છે. 

ચહેરા પર તુલસીનો ઉપયોગ કઈ રીતે કરવો 

ડ્રાઈ સ્કીન માટે -
જો તમારી ત્વચા ડ્રાય છે તો તુલસીના પાઉડરની સાથે દહીં ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવવા દો અને પછી થોડા ગરમ પાણીથી તેને સાફ કરી નાખો. 

ઓઈલી સ્કીન માટે - 
જો તમારી ત્વચા ઓઈલી છે તો તુલસીના પાઉડરની સાથે ગુલાબ જળ અને મુલતાની માટી ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવવા દો અને પછી થોડા ગરમ પાણીથી તેને સાફ કરી નાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ